Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....

Webdunia
બુધવાર, 20 જૂન 2018 (08:32 IST)
જાંબુ વરસાદમાં મળનારુ  ફળ છે. તેમાં થોડી ખટાશ હોય છે જેનાથી જીભ  તુરી  થઈ જાય છે. તેથી આ ઓછી માત્રામાં ખાવામાં આવે  છે. મોટા જાંબુ સ્વાદિષ્ટ, ભારે, રૂચિકર અને સંકુચિત કરતા હોય છે. જાંબુનો પલ્પ પાણીમાં મસળીને તેનુ  શરબત બનાવીને પીવાથી ઉલ્ટી, જાડા, બવાસીરમાં લાભ મળે  છે. તેના ઠળિયા મળ બાધનાર  અને મધુમેહ રોગ-નાશક હોય છે. 
 
* જાંબુના ઠળિયાનું ચૂરણ 1-2 ગ્રામ પાણીની સથે સવારે ફાંકવાથી મધુમેહ ઠીક થઈ જાય છે. 
* નવા જૂતા પહેરતા પગમાં ફોલ્લો કે ઈજા થઈ જાય તો તેના પર જાંબુના ઠળિયા ઘસવાથી ઠીક થઈ જાય છે. 
* તેના તાજા નરમ પાનને ગાયના  (250ગ્રામ) દૂધમાં વાટીબે દરરોજ પીવાથી લોહી બવાસીરમાં લાભ થાય  છે. 
* જાંબુના રસ, મધ, આંમળા કે ગુલાબના ફૂલના રસને સમાન માત્રામાં મિક્સ કરી એક -બે માસ સુધી દરરોજ સવારના સમયે લેવાથી  લોહીની ઉણપ અને શારીરિક નબળાઈ  દૂર થાય છે. યૌન અને સ્મરણ શક્તિ પણ વધી જાય છે. 
* જાંબુ અને કેરીનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી મધુમેહ દર્દીઓને લાભ થાય  છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ