Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ફળના પાન ખાવાથી દૂર થાય છે મોટામાં મોટી બીમારી

આ ફળના પાન ખાવાથી દૂર થાય છે મોટામાં મોટી બીમારી
, સોમવાર, 8 માર્ચ 2021 (17:41 IST)
ગરમીની ઋતુ આવતા જ કેરીની ભરમાર આવવા માંડે છે. તમે બધા કેરી તો ખૂબ સ્વાદ લઈને ખાવ છો. પણ તેના પાનને જોતા પણ નથી. પણ અમે તમને બતાવી દઈએ કે કેરીના પાન ખૂબ કમાલની ઔષધિ હોય છે.   તેના ઉપયોગથી અનેક મોટામાં મોટી બીમારીઓનો નાશ થાય છે. 
 
1. ગૉલ બ્લેંડર અને કિડની સ્ટોનથી બચાવે - રોજ કેરીના પાનના પાવડરથી બનેલ મિશ્રણ પીવાથી કિડનીના સ્ટોન દૂર કરવામાં મદદ મળે છે. કેરીના પાનને છાયડામાં સુકાવીને પાવડર બનાવવો જોઈએ. 
 
2. ડાયાબીટીસથી બચાવો - સામાન્યની નાજુક અને તાજા પાનની મદદથી તમે ડાયાબીટિસનો પણ કંટ્રોલ કરી શકો છો. આ બ્લડ શુગરને કંટ્રોલ કરીને તમારી હેલ્થ સ્વસ્થ રાખે છે. તેમા રહેલ હાઈપોગ્લાઈસેમિક પ્રભાવથી બ્લડ શુગર લો થઈ જાય છે. 
 
3. દમાથી બચાવે - આ શ્વાસની બીમારીને પણ કંટ્રોલ કરે છે. આ ચાઈનીઝ મેડિસિનમાં ખૂબ વધુ વાપરવામાં આવે છે. તમે કેરીના પાનને પાણીમાં ઉકાળીને બનાવેલ કાઢો પીવો. તેમા થોડુ મધ પણ મિક્સ કરી શકો છો. 
 
4. બ્લશ પ્રેશર - તેમા હાઈપોંટેસિવ પ્રોપર્ટી હોય છે. જેના કારણે આ બ્લડ પ્રેશરને લો કરવામાં મદદ કરે છે. આ લોહીની નાડીઓને મજબૂતી આપે છે અને લોહીના થક્કા જામી જતા રોકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલા દિવસ પર મળો ભોપાલની સાક્ષીને જેમણે 'જંગલવાસ' માં 450 પ્રકારના 4000 છોડ લગાવ્યા