Webdunia - Bharat's app for daily news and videos

Install App

છાશમાં ગોળ મિક્સ કરી પીવાથી મૂત્રમાં બળતરાના રોગ મટી જાય છે

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (17:19 IST)
છાશમાં અજમાના ચૂર્ણ મિક્સ કરી પીવાથી પેટમા કૃમિ મરી જાય છે. 
 
10 કાળી મરીને વાટીને 1 ગિલાસ છાશમાં મિક્સ કરી દરરોજ 1 વાર જ્યારે સુદ્જી કમળો રોગ રહે પીવડાવતા રહેવાથી આરામ આવે છે. 
 
દહીંના પાણી કે મટ્ઠાથી કોગળા કરવાથી મોઢાના ચાંદા ઠીક થઈ જાય છે. 
 
240 મિલિગ્રામ થી 360 મિલીગ્રામ જાયફળને છાશમાં મિક્સ કરી પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 
 
સફેદ ડાઘના રોગમાં દરરોજ 2 વાર છાશ પીવાથી બહુ લાભ મળે છે. 
 
છાશ પીવાથી જાડપણું ઓછું થાય છે. 
 
દરરોજ સવારે સાંજે 200-200 મિલી છાશ પીવાથી લો-બીપી સામાન્ય થઈ જાય છે. 
 
ખાલી પેટ હોવાના કારણે પેટના દુખાવામાં છાશ પીવાથી લાભ હોય છે. 
 
125 ગ્રામ છાધૢાઅ& 12 ગ્રામ મધ મિક્સ કરી દિવસમાં સવારે, બપોરે અને સાંજે પીવાથી જાડા સતત આવતા રોકાય છે. 
 
છાશમાં ખાંડ અને કાળી મરીને મિક્સ કરી પીવાથી પિત્તના કારણ થતા પેટના દુખાવા શાંત થઈ જાય છે. 
 
છાશમાં મીઠું નાખી પીવાથી લૂ લાગવાથી બચી શકાય છે. 
 
ગાયની છાશમાં એલોવેરાના બીયડ નાખી દાદ પર લગાવવાથી દાદ ઠીક થઈ જાય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments