Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (11:42 IST)
આજકાલ જેવી રીતે મૌસમમાં ગરમી વધી રહી છે તેને  જોતા આપણે આપણા  અમારા ખાન-પાનમાં થોડો  ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું  સેવન શરૂ કરી દે છે  એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. 
 
જો તમે દરરોજ અંકુરિત અનાજનુ  સેવન કરશો તો તમારા શરીરને વિટામિન , મિનસ્ર્લ્સ , ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે. એને ખાવાથી કિડની ગ્રંથિયો તંત્રિકા તંત્ર મજબૂતી અને લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. 
 
અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે.જેથી વજન ઓછુ  કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી  શુદ્ધ થાય છે. 
 
જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર  હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. 
 
જાણો સ્પ્રાઉટ્સ  ખાવાથી શરીરને શું લાભ થાય છે. 
 સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ  રહે છે . જો તમને  વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો. 
 
સ્પ્રાઉટ્સ ખાવાનો ચોક્કસ સમય કયો છે. 
એને બ્રેકફાસ્ટના સમય ખાવું વધારે ફાયદાકારી ગણાય છે. એને સવારે ખાવાથી તમે  લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.  તમને એક વિશેષ સલાહ છે કે તેને 100 ગ્રામથી વધારે ન ખાવું. 
 
કેવી રીતે કરશો અંકુરિત 
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ  કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments