Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ

Health tips
Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (11:42 IST)
આજકાલ જેવી રીતે મૌસમમાં ગરમી વધી રહી છે તેને  જોતા આપણે આપણા  અમારા ખાન-પાનમાં થોડો  ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું  સેવન શરૂ કરી દે છે  એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. 
 
જો તમે દરરોજ અંકુરિત અનાજનુ  સેવન કરશો તો તમારા શરીરને વિટામિન , મિનસ્ર્લ્સ , ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે. એને ખાવાથી કિડની ગ્રંથિયો તંત્રિકા તંત્ર મજબૂતી અને લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. 
 
અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે.જેથી વજન ઓછુ  કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી  શુદ્ધ થાય છે. 
 
જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર  હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. 
 
જાણો સ્પ્રાઉટ્સ  ખાવાથી શરીરને શું લાભ થાય છે. 
 સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ  રહે છે . જો તમને  વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો. 
 
સ્પ્રાઉટ્સ ખાવાનો ચોક્કસ સમય કયો છે. 
એને બ્રેકફાસ્ટના સમય ખાવું વધારે ફાયદાકારી ગણાય છે. એને સવારે ખાવાથી તમે  લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.  તમને એક વિશેષ સલાહ છે કે તેને 100 ગ્રામથી વધારે ન ખાવું. 
 
કેવી રીતે કરશો અંકુરિત 
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ  કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘોલપુરમાં પાર્વતી નદીમાં વહી ગઈ 35 ભેંસ, બાંધ નુ પાણી છોડતા વહી ગઈ.. 4 ના મોત

ગાઢ જંગલમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ, ભારતીય સેનાએ આ રીતે કર્યા ઠાર... જાણો ઓપરેશન મહાદેવની ઈનસાઈડ સ્ટોરી

રમતા-રમતા ગયો જીવ, હૈદરાબાદમાં બેડમિંટન રમતા 25 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક

ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા, ૪૪ ટકા દીકરાઓ

વહુ સુંદર હતી, જેઠ અને બનેવીનું મન વિચલિત થઈ ગયું, મહિલાએ કહ્યું- 'સાહેબ, તે રોજ મારી સાથે...', પતિ પણ વીડિયો બનાવ્યો અને તેના મિત્રોને બતાવ્યો.

વધુ જુઓ..

ધર્મ

નાગ પંચમીના દિવસે આ વસ્તુઓનુ દાન કરવુ રહે છે શુભ, અનેક કષ્ટોથી મળે છે મુક્તિ

Nag panchami 2025 - નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Pregnancy and Snake Myths: શું ગર્ભવતી સ્ત્રીને જોયા પછી સાપ આંધળા થઈ જાય છે

Shrawan No Pahelo Somwar : શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સૌથી પહેલા શિવલિંગ પર આ 5 વસ્તુઓ કરો અર્પણ, ભગવાન ભોલેનાથ દરેક સમસ્યા કરશે દૂર

આગળનો લેખ
Show comments