rashifal-2026

જો દેખાય આ લક્ષણ તો થઈ શકે છે Thyroidની સમસ્યા

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (16:34 IST)
રોગ કોઈ પણ હોય માણસ માટે ખતરનાક હોય છે. તેથી થાઈરાઈડ પણ એક ખતરનાક રોગ છે જે શરીરમાં રહેલ એંડોક્રાઈન ગ્લેંડના કારણ હોય છે. આ ગ્લેંડમાં રહેલ જે થાઈરૉક્સિન હાર્મોનનો નિર્માણ કરે છે. જે અમારી બૉડીના ફંકશનસ પર અસર નાખે છે. 
 
થાઈરાઈડના રોગ થવાનો ઈશારા 
 
થાઈરાઈડ થતા વજન તેજીથી વધી જાય છે કે એકદમથી ઘટવા લાગે છે. તેથી તરત તમારો થાયરાઈડ ટેસ્ટ કરાવું જોઈએ. 
 
થાઈરાઈડની સમસ્યા થતા ગળામાં સોજા આવવાની સાથે જ ગળામાં દુખાવો અને સૂ જેવી ચુભન જેવો હળવો અભાસ થતું રહે છે. ત્યારે તમે તરત ડાકટરથી તપાઅ કરાવી જોઈએ. 
 
વધારે આળસ આવવું પણ થાયરાઈડના રોગનો એક લક્ષણ થઈ શકે છે. કારણકે થાયરાઈડના રોગમાં દરેક સમયે નબળાઈ થતી રહે છે. 
 
થાયરાઈડના રોગમાં સ્કિન સૂકી થઈ જાય છે. અને સાથે જ ચેહરો પણ બેજાન નજર આવવા લાગે છે. તે સિવાય વાળ પણ ડ્રાઈ થઈ જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup ના પહેલા ઓસ્ટ્રેલિયાને પડ્યો મોટો ફટકો, પૈંટ કમિંસ થયા બહાર, સ્કવૉડમાં થયા બે ચેંજ

U19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોચશે ભારતીય ટીમ, પાકિસ્તાન પણ છે લાઈનમાં, આવુ છે આખુ સમીકરણ

Sunetra Pawar Profile: સુનેત્રા પવાર વિશે કેટલુ જાણો છો તમે ? મરાઠા પરિવારમાં થયો જન્મ, નણંદથી હારી પહેલી ચૂંટણી

Gold Silver Rate Today: 31 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં એક લાખનો ઘટાડો

Budget 2026: શું વધતા હોસ્પિટલ બિલ અને હેલ્થ ઈશ્યોરેંસ પ્રીમિયર પર મળશે છૂટ ? IRDAI પાસે છે ડિમાંડ

વધુ જુઓ..

ધર્મ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

આગળનો લેખ
Show comments