Festival Posters

જો દેખાય આ લક્ષણ તો થઈ શકે છે Thyroidની સમસ્યા

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (16:34 IST)
રોગ કોઈ પણ હોય માણસ માટે ખતરનાક હોય છે. તેથી થાઈરાઈડ પણ એક ખતરનાક રોગ છે જે શરીરમાં રહેલ એંડોક્રાઈન ગ્લેંડના કારણ હોય છે. આ ગ્લેંડમાં રહેલ જે થાઈરૉક્સિન હાર્મોનનો નિર્માણ કરે છે. જે અમારી બૉડીના ફંકશનસ પર અસર નાખે છે. 
 
થાઈરાઈડના રોગ થવાનો ઈશારા 
 
થાઈરાઈડ થતા વજન તેજીથી વધી જાય છે કે એકદમથી ઘટવા લાગે છે. તેથી તરત તમારો થાયરાઈડ ટેસ્ટ કરાવું જોઈએ. 
 
થાઈરાઈડની સમસ્યા થતા ગળામાં સોજા આવવાની સાથે જ ગળામાં દુખાવો અને સૂ જેવી ચુભન જેવો હળવો અભાસ થતું રહે છે. ત્યારે તમે તરત ડાકટરથી તપાઅ કરાવી જોઈએ. 
 
વધારે આળસ આવવું પણ થાયરાઈડના રોગનો એક લક્ષણ થઈ શકે છે. કારણકે થાયરાઈડના રોગમાં દરેક સમયે નબળાઈ થતી રહે છે. 
 
થાયરાઈડના રોગમાં સ્કિન સૂકી થઈ જાય છે. અને સાથે જ ચેહરો પણ બેજાન નજર આવવા લાગે છે. તે સિવાય વાળ પણ ડ્રાઈ થઈ જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં આજે AI સમિટ શરૂ, PM મોદી સાંજે 5 વાગ્યે મેગા એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે

IND vs PAK: ભારતીય ટીમની જીતમાં બન્યો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, ફક્ત 9 બોલ અને પાકિસ્તાને કર્યું સરન્ડર

પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

વધુ જુઓ..

ધર્મ

આજે કે કાલે, ફાગણ અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments