Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ચમચી જીરુંછે કોલેસ્ટ્રોલનો કાળ , જો આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં જમા હાઈ કોલેસ્ટ્રોલ થશે ખતમ

Webdunia
બુધવાર, 23 ઑક્ટોબર 2024 (07:48 IST)
Gujarati Health Tips જીરું એવો મસાલો છે જેના વિના આપણે આપણા રસોડાની કલ્પના પણ કરી શકતા નથી. લોકો કઠોળથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુમાં તેનો ભરપૂર ઉપયોગ કરે છે અને આ ખોરાકનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. પરંતુ, આજે આપણે કોલેસ્ટ્રોલ ઘટાડવા વિશે વાત કરીશું. વાસ્તવમાં, ધમનીઓમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો ખતરો રહે છે. આ ધમનીઓમાં અવરોધનું કારણ બને છે અને પછી બ્લડ સર્કુલેશન ને અસર કરે છે. આ ઉપરાંત તેનાથી હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.  આવી સ્થિતિમાં, જીરું આ બધી સમસ્યાઓના સૌથી મોટા કારણ પર અસરકારક રીતે કામ કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કેવી રીતે, આપણે જાણીએ છીએ.
 
 બેડ કોલેસ્ટ્રોલ  ઘટાડવામાં ફાયદાકારક  જીરું  
 જીરા  માં ફાયટોસ્ટેરોલ્સ (phytosterols) નામનું સક્રિય સંયોજન હોય છે જે  હાઈ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન (low-density lipoprotein)ને ઘટાડવામાં મદદ કરે છે, જે હાઈ  કોલેસ્ટ્રોલનું મુખ્ય કારણ છે. તેનું ફાયટોસ્ટેરોલ શરીરમાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડવામાં મદદ કરે છે. આ ખરાબ ચરબીને ઝડપથી ઘટાડે છે 
 
ધમનીઓને સાફ કરે છે જીરું : 
જીરું એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને જાળવવામાં અને ઘટાડવામાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે જીરામાં હાજર એન્જાઈમ લોહીના પ્રવાહમાં ઓક્સિડાઇઝ્ડ એલડીએલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને અન્ય બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે બિનઆરોગ્યપ્રદ ચરબીના કણોને ધમનીઓમાં એકઠા થતા અટકાવે છે અને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. વધુમાં, તેના એન્ટીઑકિસડન્ટો ધમનીની દિવાલોને સ્વસ્થ રાખે છે. તેથી, જો તમે તમારું  હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માંગો છો, તો જીરાને પાણીમાં ઉકાળો અને આ પાણી પીવો. બીજું, તમે તેની ચા પી શકો છો જે ધમનીઓને સ્વસ્થ રાખી શકે છે. આ રીતે, આ જીરું બેડ  કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

Diwali Muhurat Trading - મુહૂર્ત ટ્રેડિંગમાં શું થાય છે? જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati

આગળનો લેખ
Show comments