Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : લીલી બદામ Weight Lossમાં કરશે મદદ, આ 5 ફાયદા પણ જાણો

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:01 IST)
લીલા બદામ નટ્સ હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકા બદામની તુલનામાં તેમા અનેક પોષક તત્વ વધુ હોય છે.  આવો જાણીએ શુ શુ છે તેના ફાયદા. 
 
- લીલા બદામ સ્વાસ્થ્ય માટે સારા હોય છે  કારણ કે તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢી શકે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
- આ બદામ પેટ માટે સારા હોય છે. કારણ કે તેમા ઘણા વધુ ફાઈબર હોય છે. જે પાચન પ્રાક્રિયાને સુચારુ બનાવે છે અને કબજિયાતથી મુક્તિ અપાવે છે. 
- આ વાળ માટે પણ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન, ખનિજ અને  બીજા અનેક પોષક તત્વ હોય છે. 
-લીલા બદામ ફોલિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે ભ્રૂણના મસ્તિષ્ક અને ન્યુરોલોજિકલ વિકાસમાં મદદ કરે છે.  તેમા રહેલ વિટામિન ઈ બાળકોને અસ્થમાના જોખમથી બચાવે છે. 
 
આ રાખો સાવધાની 
 
- સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ  હોય છે અને ફાઈબર પણ વધુ હોય છે. તેથી ગરમીની ઋતુમાં સૂકા બદામના મુકાબલે લીલા બદામ વધુ ખાઈ શકાય છે.  
- લીલા બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે. આમ તો લીલા બદામને ખાવાની માત્રા ડાયેટ પર આધારિત છે. પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે. 
- લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે. તેથી જેમને કિડની સાથે જોડાયેલ પરેશનઈ હોય તેમણે ડોક્ટરની સલાહ પછી જ તેનુ સેવન કરવુ જોઈએ. 
- આમ તો લીલા બદામના છાલટા ખાઈ શકાય છે. પણ તેને કોઈ આ રીતે ન ખાવા માંગતુ હોય તો તેને ઑલિવ ઓયલ સાથે પણ ખાઈ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Holika- શું હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી જોઈએ?

Pradosh Vrat Upay: પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર અર્પિત કરો આ વસ્તુઓ, ભગવાન ભોલેનાથ દરેક મનોકામના કરશે પૂરી

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

Rangbhari Ekadashi 2025: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

આગળનો લેખ
Show comments