Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં લસણ ખાવાના કમાલના છે ફાયદા.. જાણી લો

Webdunia
શુક્રવાર, 18 મે 2018 (17:54 IST)
લસણ ખાવાના અનેક ફાયદા હોય છે. લસણનો પ્રયોગ લગભગ દરેક ઘરમાં વઘાર લગાવવા માટે થાય છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ અનેક પ્રકારની સારવારમાં પણ થાય છે. આયુર્વેદની ભાષામાં લસણને એંટી પાવર કેંસરના નામથી ઓળખવામાં આવે છે. લસણનો સ્વાદ અને ગંધ તીખા હોય છે પણ તેનુ સેવન કરવાના અનેક ફાયદા હોય છે. 
લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને સલ્ફ્યૂરિક એસિડ સહિત અનેક તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. લસણ એક સારા એંટીબાયોટિકના રૂપમાં પણ ઓળખાય છે. તેના સેવનથી સંક્રમણવાળા રોગ થવાના ચાંસેસ ઓછા થઈ જાય છે. 
 
જાણો લસણના ફાયદા 
 
- હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનુ સેવન લાભકારી હોય છે. 
- સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 
- સરસવના તેલમાં લસણ નાખીને ગરમ કરીને તેની માલિસ કરવાથી શરદી તાવમાં રાહત મળે છે. 
- લસણ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. 
- લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ચેહરા પર દાગ ધબ્બા દૂર થઈ જાય છે. 
- લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી વ્યક્તિ વારેઘડીએ બીમાર થતો નથી. 
- લસણનુ નિયમિત સેવન કરવાથી કેંસર પેદા કરનારા સેલ્સ ખતમ થઈ જાય છે. જેનાથી કેંસર થવાનો ખતરો ઓછો રહે છે. 
- લસણ ખાવાથી દિલ સાથે સંકળાયેલી બીમારી થવાના ચાંસેસ ઓછા રહે છે. 
- વજન ઓછુ કરવા માટે પણ લસણ કારગર છે. લસણને મધ સાથે ખાવાથી જાડાપણુ ઘટે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments