rashifal-2026

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (09:54 IST)
ફાઈનલ  પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર કરવા માટે જવાબદારીઓ ટીચર્સની સાથે-સાથે પેરેંટસની પણ હોય છે. તેથી સિચુએશનમાં બાળક પોતે કેટલીક સરળ ટીપ્સ અજમાવી આ ટેશનને દૂર કરી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ટીપ્સ આપીશ, જેનાથી પરીક્ષાથી પહેલા તમે તે ટેંશન કે સ્ટ્રેસને કંટ્રોલમાં કરી શકો છો. 
 
1. લાઈટ મ્યૂજિક સાંભળવું- પરીક્ષા માટે દરેક સમયે વાંચતા રહેવાના કારણે પણ તમારું સ્ટ્રેસ વધી જાય છે. તેથી અભ્યાસના વચ્ચે 1-2 કલાકનો બ્રેક લેવું અને લાઈટ મ્યૂજિક સાંભળવું. તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે ફરીથી આરામથી વાંચી શકશો. 
 
2. આંટા મારવા - પરીક્ષા ટાઈમમાં પોતાને ફ્રેશ રાખવા માટે સવારે-સાંજે 25-20 મિનિટ આંટા મારવું. દરરોજ થોડી વાર આંટા મારવાથી સ્ટૃએસ દૂર થઈ જાય છે. 

3. ગાઢ ઉંઘ - નિષ્ણાત માને છે કે જો તમે પરીક્ષા સમયમાં ઓછો ઉંઘવું પણ સાઉન્ડ સ્લિપ લો તો. સૂતા સમયે મોબાઈલ બંદ કરી નાખો અને 6-7 કલાકની ઊંડા ઊંઘ લો. તેથી ઊઠ્યા પછી, તમને તાજું લાગે છે
4. શેડ્યૂલ બનાવો- તમારા અભ્યાસો માટે શેડ્યૂલ બનાવો જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો તો તણાવ ઓછુ થશે અને આ તમારા અભ્યાસને વધુ સારું બનાવશે.
 
5. રીવીજન કરવી -ઘણીવાર બાળકો બધુ ભૂલી જવાનો ડર હોય છે. તેનાથી બચવા માટે વચ્ચે- વચ્ચે જોની યાદ કરેલી વસ્તુઓને રીવીજન પણ કરતા રહો. વારંવારના રીવીજનથી તમારામાં કાંફિડેંસ આવે છે અને પરીક્ષામાં ભૂલી જવાનું ભય પણ ઓછું હોય છે. 
 

6. પેપર પેટર્નને સમજવું- પેપરમાં તમને કોઈ રીતના ક્ંફ્યૂજન ન હોય તેના માટે પેપર પેટર્નને સાલ્વ કરો. તેનાથી ફાઈનલ પરીક્ષામાં તમને, કોઈ ગભરાટ નહીં રહેશે અને તણાવ ઓછો થશે.
 
7. હેલ્દી ડાઈટ- પેપરના દિવસોમાં બાળકોની ખાસ કાળજીની જરૂર હોય છે. તેથી, પરીક્ષાના સમયમાં બાળકોની ડાઈટમાં હેલ્દી વસ્તુ જેમ કે ડ્રાઈ ફ્રૂટસ, દહીં,ફળો, શાકભાજી અને દાળો શામેલ કરો. એ તેમના મગજને પેપરમાં બમણુ ચાલશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કરોડો રૂપિયાની કેશ લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ, રસ્તા પર પડ્યું બોલિવિયાઈ એયરફોર્સનું વિમાન, 15 નાં મોત

ICC T20 WC 2026: પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટેનો માર્ગ નથી સહેલો, જાણો ન્યુઝીલેન્ડની હાર પછી તાજું સમીકરણ અને સીનેરીયો

વડોદરામાં જ્યા અમિત શાહે કરી હતી મહાઆરતી, હવે એ સ્થળ બનશે હેરિટેજ કોરિડોર, વડોદરા નગર નિગમની મોટી તૈયારી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા

રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments