Webdunia - Bharat's app for daily news and videos

Install App

Elaichi Benefits- એલચીનું સેવન કરવાના આવા 7 ફાયદા

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (18:35 IST)
લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.  એલચીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનક્રિયામાં સૌથી સારી હોય છે. હંમેશા લોકો મહેમાનને જમ્યા બાદ એલચી આપે છે. તેમા કુદરતી તત્વ રહેલુ છે. જે જમવાનુ પચાવવામાં મદદ કરેજેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી એલચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે.
* લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ પરેશાનીઓથી રાહત મળી જાય છે.
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો.
*  કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચીના દાણા અને સિંધવ નામકને ઘી અને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે.
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. 
* એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments