Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dont do this - ભૂલથી પણ ખાલી પેટ ન ખાશો આ 10 વસ્તુઓ

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (09:47 IST)
1. સોડા- સોડામાં  ઉચ્ચ માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે . જે તમે આ ખાલી પેટ પી લેશો તો ઉલ્ટી થઈ  શકે છે અને તમને ગભરામણ પણ  થઈ શકે છે. 

2. ટમેટા - ટ્મેટામાં એસિડ  હોય છે જેના કારણે તમે એ ખાલી પેટ ખાઈ લેશો તો આ રિએક્ટ કરે છે અને પેટમાં ન પીગળનારી  જેલનું  નિર્માણ કરશે જે પેટમાં સ્ટોન બનવાના કારણ બની જાય છે. 

4. અલ્કોહોલ - ખાલી પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરાં થાય છે અને જેના કારણે ભોજન સારી રીતે પચી શકતુ નથી. 

5. ચટપટુ  ભોજન - ક્યારે પણ ખાલી પેટ કોઈ પણ  પ્રકારના ચટપટા ભોજનનું  સેવન ન કરવું . એમાં નેચરલ એસિડ હોય છે જે પેટના હાજમાને બગાડે છે. ઘણી વાર પેટમાં મરોડ પણ થવા લાગે છે. 
 

6. કૉફી- ખાલી પેટ કોફીનું  સેવન સૌથી વધારે ઘાતક હોય છે. એમાં કેફીન હોય છે જે ખાલી પેટ લેવાથી તમને બેહાલ કરી શકે છે. કશુ ખાવાનું ન હોય તો તો એક ગ્લાસ પાણી પી શકો છો. 

7. ચા- ખાલી પેટ કૉફી પીવી સારા નહી તો એ જ રીતે ખાલી પેટ ચા પણ ન લો. ચામાં વધારે માત્રામાં એસિડ હોય છે જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે. 
8. દહીં- દહી સ્વાસ્થયકારી  હોય છે પણ ખાલી પેટ  એનું  સેવન કરવાથી પેટમાં મરોડ આવી શકે છે. 
9. કેળા- ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે , જેના કારણે શરીરમાં મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થઈ જાય છે. એના કારણે સવારે ખાલી પેટ કેળા ન ખાવા. 
 
10. શક્કરિયા - શક્કરિયામાં ટેનીન અને પેક્ટીન હોય છે જે ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ જાય છે. જેથી છાતીમાં બળતરા થઈ શકે છે. 

3.  દવાઓ
તમે જોયુ હશે કે  ડોક્ટર્સ સલાહ આપે છે કે  ખાલી પેટ દવાઓનું સેવન ન કરો. ખાલી પેટ દવા ખાવાથી એસિડની ફરિયાદ  થઈ જાય છે જેથી શરીરમાં અસંતુલન થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments