Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

Webdunia
શનિવાર, 11 મે 2019 (10:58 IST)
પ્લાસ્ટિકની  બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ  રસાયણો  લીક કરવાનું શરૂ કરે છે અને તે  પાણીમાં ઓગળીને  અમારા શરીરને નુકસાન કરે છે.
-બોટલથી પાણી પીવાથી માણસની સ્મરણશક્તિ પર ખરાબ અસર પડે છે. 
-બૉટલને બનાવવા માટે બાઈસફેલોન એ નો પ્રયોગ કરાય છે જેનો પેટ પર પણ ખરાબ અસર પડે છે. પાચન ક્રિયા પ્રભાવિત હોય છે અને તેનાથી કબ્જિયાત અને ગૈસની સમસ્યા થઈ શકે છે. 
- ગર્ભપાત થવાનો ખતરો પણ વધી શકે છે. 
- આ બૉટલોમાં પાણી પીવું સારું 
સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનીયમની બૉટલો જ પાણીને સ્ટોર કરવા માટે સૌથી સુરક્ષિત ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

આગળનો લેખ
Show comments