Webdunia - Bharat's app for daily news and videos

Install App

કફમાં ખૂબ ફાયદાકારી હોય છે શાકર આ રીતે કરો ઉપયોગ

ખાંસી
Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (08:55 IST)
શાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે. 
- ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે. 
- આ ગળાની ખરાશને ઓછું કરે છે. 
- રાત્રે સૂતા પહેલા શાકર અને કાળી મરી સમાન માત્રામાં પાઉડર લેવાથી ખાંસીમાં આરામ મળે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- માત્ર ખાંસી જ નહી પણ શાકર મોઢાથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- શાકરને કાળે મરી પાઉડર અને ઘીની સાથે ખાવાથી ગળાના દુખાવાથી આરામ મળે છે. 
- શાકરના સેવન લોહી વધારવામાં પણ મદદગાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments