Webdunia - Bharat's app for daily news and videos

Install App

Epilepsy વાઈ-ખેચ આવવાના કારણો

Webdunia
રવિવાર, 7 ઑક્ટોબર 2018 (07:20 IST)
human brainઆપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ઈલેકટ્રીક ડિસ્ચાર્જ દ્વારા કરે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર મગજનાં કોષોમાં થતી ગરબડ અને તેને પગલે કોષોમાંથી નિકળતા કરંટનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને વાઈ(ખેંચ-આંચકી) આવી જાય છે. તેમ સાયકિયાટ્રીસ્ટ ડો. એ જણાવ્યુ હતુ.
 
સાયકિયાટ્રીસ્ટ ડો.નાં વધુમાં જણાવ્યા મુજબ, ચકકર આવવા, બેભાન થઈ જવુ, હાથપગ અકકડ થઈ જવા, મોઢામાં ફીણ આવવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો શરીર ભુખરૃ પડી જવુ સહિતના લક્ષણો વાઈના છે.
 
તેમના વધુમાં જણાવ્યા અનુસાર, વાઈ બે ધ્યાન થઈ જવુ, તાકી તાકીને જોઈ રહેવુ, હાથમાંથી વસ્તુ પડી જવી, અસમંજસ વર્તન કરવા સહિતના લક્ષણો વાઈમાં જોવા મળે છે. જન્મ સમયે મગજને ઈજા કે ઓક્સિજનની ઉણપ મગજની ગાંઠ, સોજો કે હેમરેજ, એકિસડન્ટ અને માથાની અન્ય ઈજા, મગજનો તાવ, લોહિમાં ખોડ કે, કેલ્શિયમની વધઘટ સહિતના કારણે વાઈ આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

આગળનો લેખ
Show comments