Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (00:13 IST)
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો. 
1. તાળી વગાડવાથી લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનો સ્તર ઓછું થાય છે. તેનાથી લોહી સંચાર પણ સારી રીતે હોય છે. જેનાથી લોહીની ચાલ તેજ હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થતા મદદ મળે છે. 
 
2. તાળી વગાડવાથી બ્લ્ડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 
 
3. હૃદય રોગ મધુમેહ અસ્થમા ગઠિયા વગેરેથી રાહત આપવામાં ખૂબ લાભ હોય છે. પણ 1500 વાર વગાડવું તાળી. 
 
4. શરીરમાં કુળ 340 પ્રેશર બિંદુ હોય છે. એક્યુપ્રેશર થેરેપી મુજબ તાળી વગાડવાથી શરીરના ભાગને સ્વસ્થ રાખી શકાય છે. 
 
5.  તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે સ્વસ્થ રહે છે. 
 
6. શરદી-ખાંસી વાળનો ખરવું શારીરિક દુખાવો 
 
દરરોજ અડધા કલાક તાળી વગાડવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments