Dharma Sangrah

કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાથી મુક્તિ અપાવશે આ એક વસ્તુ

Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2020 (09:19 IST)
સમય સાથે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમા કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાનો પણ સમાવેશ છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા તો જેવી સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ માટે લોકો અનેક પ્રકારના પ્રયત્ન પણ કરે છે.
બીપી હાઈ હોય કે લો
થવુ એક ગંભીર સમસ્યા છે.
જેને કારણે સતત વ્યક્તિની મૃત્યુ થવાનો ખતરો પણ બન્યો રહે છે. તો જરૂરી છે કે આ સમસ્યા ને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે.
 
હાઈ બીપીની પરિસ્થિતિમાં વ્યક્તિના હાથ પગ
ઢીલા થઈ જાય છે.
દિલની ધડકન તેજ થઈ જાય છે. અનેક લોકો પેશેંટના હાથ પગ ઘસવા માંડે છે. આવુ કરવાથી પેશેંટને આરામ તો મળે છે. પણ આ બીમારીથી મુક્તિ નથી મળતી. મીઠા વગરનુ ટામેટાનુ જ્યુસ આ સમસ્યાને ખતમ કરવાનો સૌથી અસરદાયક ઉપાય છે. આ પેશેટ માટે અમૃતનુ કામ કરે છે.
જ્યારે પણ કોઈ પેશેટને હાઈબીપી અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો એ વ્યક્તિને ટામેટાનો પીવો જોઈએ આ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી હોઈ શકે છે.
 
જાપાનની ટોકિયો મેડિકલ એંડ ડેંટલ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ અભ્યાસના અંતમાં હાઈબીપીથી પીડિત 94 પ્રતિભાગીઓના બીપીમાં ઘટાડો થયો.
 
 
પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો
આપણે  આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે. પણ શું તમે ક્યારેય  વિચાર્યું છે કે રોજ આદુ ખાવાને બદલે એનું એક કપ જ્યૂસ પીવાય તો કેટલાય રોગ થી છુટકારો મળી શકે છે? 
આદુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ diebities, વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. જો તમ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો

VIDEO: વાવાઝોડામાં બ્રાઝિલની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી

યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું

આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર પછી લાગી આગ, ચારના મોત, 100 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

આગળનો લેખ
Show comments