Festival Posters

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો

Webdunia
શુક્રવાર, 11 મે 2018 (07:31 IST)
શહરોમાં સામાન્યત:  વધારેપણુ ડિલીવરી નાર્મલ ન હોઈને સીજેરિયન હોય છે. જેની સંખ્યા પાછલા થોડા સમયમાં વધી છે. પણ આ ડિલીવરી મહિલા અને બાળક બન્ને માટે હાનિકારક સિદ્ધ હોય છે. આ જ કારણે સીજેરિયન ડિલીવરી પછી દેખરેખ વધારે જરૂરી હોય છે. 
 
1. સીજેરિયન ડિલીવરી પછી મહિલા શરીર અપેક્ષાકૃત વધારે નબળું થઈ જાય છે અને તેના શરીરથી નિકળતી લોહીની માત્રા, નાર્મલ ડિલીવરીમાં નિકળનારી લોહી કરતા બમણી હોય છે. 
 
2. ડિલીવરી પછી શરીરમાં જાડાપણ સિવાય બીજા પણ ફેરફાર હોય છે. જે ઘણા રોગોને જન્મ આપી શકે છે. જાડાપણની આ શકયતા બાળકમાં પણ તેટલી જ હોય છે. 
 
3. સીજેરિયન ડિલીવરીથી જન્મ લેનાર બાળકોના પ્રતિરક્ષી તંત્ર નબળું હોય છે. જેના કારણે આ રોગોના સામનો અપેક્ષાકૃત તેટલું નહી કરી શકે. જેટલા નાર્મલ ડિલીવરીથી જન્મ લેનાર બાળક કરી લે છે. 
 
4. આ રીતે જન્મ લેનાર બાળકોમાં બ્રાકાઈટિસ અને એલર્જીના ખતરો સૌથી વધારે હોય છે. તેનો મુખ્ય કારણ તેમના પ્રતિરક્ષી તંત્ર નબળું હોવું. 
 
5. આ પ્રકારની ડિલીવરીમાં માતાને સ્વાસ્થય અને ખાનપાન પ્રત્યે ઘણી સાવધાની રાખવી હોય છે. જેને અનજુઓના નકારાત્મક અસર તેમના સ્વાસ્થય પર પડે છે. આ બધા સિવાય સીજેરિયન ડિલીવરીમાં નાર્મલની અપેક્ષા ખર્ચ પણ બહુ હોય છે. જે દરેલ કોઈ વહન કરવું સરળ નથી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

બાલાઘાટમાં, શિવલિંગ પર મટન ગ્રેવી રેડવામાં આવી જળ ચઢાવવાના વાસણમાં મટન ગ્રેવી

ChatGPT એ પુત્ર પાસેથી કેવી રીતે કરાવ્યુ માતાનુ મર્ડર ? એવો ભડકાવ્યો કે સુસાઈડ કરતા પહેલા લીધો મા નો જીવ

Veda Paresh Sarfare - કેટલાક માટે તે 'જળપરી' છે તો કેટલાક માટે તે 'વોટર બેબી' છે, માત્ર 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરે તેણે અશક્યને શક્ય બનાવી દીધું!

જન ધન ખાતાઓમાં 2.75 લાખ કરોડ જમા: સત્તાવાર

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments