Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય
, બુધવાર, 18 એપ્રિલ 2018 (07:57 IST)
જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટકે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેયરની જરૂર હોય છે. કારણ કે તે મહિલાનો શરીર ખૂબ નબળું થઈ ગયું હશે. 

 
સીજેરિયનનો જેના કારણે મહિલાઓના પેટ પર ઑપરેશનના નિશાન રહી જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી. તો આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ જેનાથી આ નિશાન લાઈટ થઈ જશે. 
webdunia
લીંબૂ અને મધ 
લીંબૂના રસમાં મધ મિક્સ કરો પછી આ પેસ્ટને સી-સેક્શનના નિશાન પર લગાડો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. લીંબૂ ડાઘને દૂર કરવાનો કામ કરે છે, ત્યાં જ મધ ત્વચાને સાફ કરી તેમાં ભેજ આપે છે. 

નારિયેળ તેલ અને ઑલિવ ઑયલ 
નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
webdunia
 
ટી ટ્રી અને લેવેડર ઑયલ 
આ બન્ને તેલને મિક્સ કરીસી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો.આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
 

એલોવેરા જેલ 
એલોવેરા જેલ પણ નિશાનને ઓછું કરે છે. પણ યાદ રાખો કે નેચરલ એલોવેરા જેલનો જ ઉપયોગ કરવું. દિવસમાં 2 વાર એલોવેરા જેલને નિશાન પર લગાડો. તેનાથી નિશાન લાઈટ થઈ જશે અને તેમાં બળતરા પણ ઓછા થશે. 
webdunia
કોકો બટર 
કોકો બટરમાં રહેલ ઑકસીડેંટ ઑપરેશનના નિશાનને ઓછું કરવાનો કામ કરે છે. નિશાન પર કોકો બટર લગાવો. તેમાથી નિશાન 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોજા ઉતારતા જ પગથી આવે છે દુર્ગંધ? તો અજમાવો આ 1 ઘરેલૂ ઉપાય