Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2019 (08:45 IST)
માખણ એવી વસ્તુ છે જે તમારા ખોરાકનો સ્વાદ બદલે છે. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે લોકોના વજનમાં વધારો કરે છે અને તેમને તંદુરસ્ત બનાવે છે.છે. પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે માખણથી જાડાપણ વધે છે અને હૃદયની તકલીફોનો ભય હોય છે. પરંતુ વાસ્તવિકતા તે છે જો તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જાણો 7 કારણો જેના કારણે માખણ જરૂર ખાવુ-
1. બટરમાં વસાનો મુખ્ય સોર્સ છે અને તેમાં વિટામિન એ, ઈ અને કે 2 પણ ખૂબ માત્રામાં હોય છે. જો તમને તમારા શરીરમાં આ વિટામિંસ ની ઉણપ નહી થવા નહી ઈચ્છતા તો જરૂર ખાવો બટર. 
 
2. માખણમાં સેચુરેટેડ ફેટ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. એવું કહેવામાં આવે છે કે  સેચુરેટેડ ફેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ સાબિત કરી શકાઈ નથી. એવું કહેવાય છે કે  સેચુરેટેડ ફેટ એચડીએલના કોલેસ્ટ્રોલને વધારે છે, જે હાનિકારક કોલેસ્ટરોલ ને તોડી સારા કોલેસ્ટ્રોલમાં બદલાય છે. 

3- પ્રોસેસ્ડ અને ટ્રાન્સફેટ્ડ સરખામણીમાં માખણ ખૂબ જ સારું માનવામાં આવે છે. કારણ કે ટ્રાન્સફેટિંગ હાનિકારક છે એક સંશોધન કહે છે કે માર્ગારીન નામનો ફેટથી હાર્ટ અટેકની સમસ્યા હોય છે, પરંતુ માખણ આરોગ્ય માટે યોગ્ય છે. 
 
માખણમાં મેદસ્વીતાનો કોઈ જોખમ નથી
4-માખણ ફેટી એસિડ બુલરેટનું મુખ્ય સ્ત્રોત છે, જે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. આ એસિડ એ તત્વ છે જે આરોગ્ય માટે ફાઈબર ફાયદાકારક બનાવે છે.ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે તે જાડાપણ ઘટાડવા માટે પણ કામ કરે છે.
 

5- માખણમાં રહેલ Conjugated Linoleic Acid (સંમિશ્રણ લિનોલીક એસિડ),બોડીના ચયાપચયના નિયંત્રણમાં મદદ કરે છે.તેનાથી વેટલૉસમાં પણ મદદ મળે  છે.
6 બટરથી જાડાપણનો ખતરો સૌથી ઓછું છે. ઘણા ડોકટરો માખણ ખાવા માટે સલાહ આપે છે. એક શોધમાં કહ્યું છે કે માખણથી જાડાપણનો કોઈ પણ પ્રકારની  જોખમ નથી.
 
7- માખણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments