Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક - જાણો હળદરના 5 અદભુત ફાયદા

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2017 (12:36 IST)
-હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 
-હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક માનવામાં આવે છે તેનાથી ફક્ત લોહી જ સાફ નથી થતું પરંતુ લીવરના રોગો પણ દૂર થાય છે. 
 
-ત્વચા સંબંધી રોગો માટે લીવરમાં ખરાબી જવાબદાર હોય છે તેને માટે હળદરનું સેવન કરવાથી સાંધા મજબુત બને છે અને સાથે સાથે ચહેરાનો રંગ પણ સાફ થાય છે અને ત્વચા રોગરહિત બને છે. 
 
-સવારે કાચી હળદરનું સેવન કરવાથી શરીર જંતુરહીત બને છે. 
 
-હળદર ખાવાથી પાચનક્રિયા સરખી રહે છે અને શરીરના ઘા તેમજ આંતરિક રક્તસ્ત્રાવ પણ ઠીક રહે છે. 
 
-આંતરિક રક્તસ્ત્રાવ સારો રહે તે માટે સુવાવડી સ્ત્રીને હળદરયુક્ત ઘીનો ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.-- હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments