Webdunia - Bharat's app for daily news and videos

Install App

મખાણાના આ ફાયદા જાણી તમે આજથી જ શરૂ કરશો એનું સેવન

Webdunia
શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (16:44 IST)
* મખાનાથી તરત જ તાકત મળે છે 
 
* મખાનાનું  સેવન કિડની અને દિલના આરોગ્ય માટે પણ લાભકારી છે. એનું  પાચન સરળ છે આથી એને સુપાચ્ય કહી શકાય  છે. 
 
* આયુર્વેદ અને યૂનાની ચિકિત્સામાં મખાનાના ઉપયોગ વીર્ય અને કામેચ્છા ( Sex) સંબંધિત ઉપચારમાં પણ કરી શકાય છે. 
 
* મખાનાના સેવનથી તનાવ ઓછો  થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે  દૂધ સાથે મખાનાનું  સેવન અનિદ્રાની  સમસ્યાને દૂર કરે છે. 
 
* મખાનામાં એંટીઓક્સીડેંટ છે જે તમને લાંબા સમય  સુધી યુવાન બનાવી રાખવા માટે મહ્ત્વપૂર્ણ છે. આ એંટી એજિંગ ડાયેટ છે. 
 
* મખાનામાં 12 ટકા પ્રોટીન છે કે મસલ્સ  બનાવવા અને ફિટ રાખવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ