Webdunia - Bharat's app for daily news and videos

Install App

Benefits of Garlic - લસણ ના 8 ફાયદા, આ લસણ જ છે રામબાણ ઈલાજ.

Webdunia
બુધવાર, 11 મે 2022 (11:52 IST)
- લસણ એક ઉત્તમ કૃમિનાશક ઔષધિ છે. આમાં ઘાવને નિરોગ કરવાની ગજબની શક્તિ છે. કેટલાયે પ્રકારના સંક્રામક રોગ, 
- જીવાણુંઓ અને વિષાણુઓ તેમજ આંતરડાના કીડાઓને લીધે ફેલાય છે, ઉગ્રગંધા લસણ તે વિષાક્ત કીટાણુઓનો નાશ તો કરે જ છે, 
- આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપુર્ણ બેક્ટેરિયાનું રક્ષણ અને વૃદ્ધિ પણ કરે છે. 
- આમાં મળી આવતાં 'અલીલ સલ્ફાઈડ' નામનું ઉડનશીલ તેલ, જે આખા શરીરમાં વિજળીની ગતિએ ફેલનાર સશક્ત જંતુનાશક છે, શરીરના કોઈ પણ ખુણામાં ક્ષયના કીટાણુઓનો નાશ કરવામાં સમર્થ છે. 
- લસણસિદ્ધ તેલની માલિશથી આ શરીરના દરેક નાના-મોટા ભાગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને ક્ષયને દૂર કરે છે. 
- રોગ તેમજ સંક્રામક બેક્ટેરીયાની વૃદ્ધિને રોકે છે.
- કાચા લસણનું સેવન લોહીની ગતિને ઝડપથી વધારે છે, જેનાથી લોહી પ્રવાહને અવરોધ કરનારી રોકાવટ દૂર થઈ જાય છે. 
- શરીરના દરેક ખુણામાં ખાસ કરીને સાંધાઓમાં જમા થયેલ કચરો પરસેવો, મળ-મૂત્રના રસ્તાથી નીકળી જાય છે. 
- અંગોનો લકવો અને ત્વચાની શુન્યતા દૂર થાય છે. મંદાગ્નિ, શ્વાસ, કફ અને વાતનો નાશ થાય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments