Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્મ પાણી સાથે ઈલાયચી ખાવાના આ ફાયદા તમે ખુશ કરી નાખશે

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (07:45 IST)
ભારતીય પકવાનોમાં નખાતુ મહત્વપૂર્ણ મસાલા છે ઈલાયચી. જો તમે અત્યાર સુધી લાગતુ હતિ કે ઈલાયચી ભોજનમાં ઉપયોગ કરવાથી માત્ર ભોજનની સુગંધ અને સ્વાદ વધે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. 
ઈલાયચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતાને પણ વધારી શકે છેઆવો જાણીએ 
 
1. જો તમે ખીલ સંબંધી સમસ્યાઓ રહે છે તો તમે નિયમિત રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે એક ઈલાયચીનો સેવન કરવું. તેનાથી તમારી ત્વચા સંબંધી સમસ્યા દૂર થશે. 
 
2. જો તમને પેટ સંબંધી સમસ્યા છે તમારો પેટ સારું નહી રહે કે તમારા વાળ બહુ ખરે છે તો આ બધી સમ્સ્યાઓથી બચવા માટે તમે ઈલાયચીનો સેવન કરવું. તેના માટે તમે સવારે ખાલી પેટ 1 ઈલાયચી હૂંફાણા 
પાણી સાથે ખાવો. 
 
3. દિવસભરની બહુ વધારે થાક પછી પણ તમને જો ઉંઘ આવવામાં પરેશાની હોય છે તો તેનો ઉપાય પણ ઈલાયચી છે. ઉંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 
ઈલાયચીને ગરમ પાણી સાથે ખાવો આવુ કરવાથી ઉંઘ પણ આવશે અને નસકોરા પણ નહી આવશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments