Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્મ પાણી સાથે ઈલાયચી ખાવાના આ ફાયદા તમે ખુશ કરી નાખશે

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (07:45 IST)
ભારતીય પકવાનોમાં નખાતુ મહત્વપૂર્ણ મસાલા છે ઈલાયચી. જો તમે અત્યાર સુધી લાગતુ હતિ કે ઈલાયચી ભોજનમાં ઉપયોગ કરવાથી માત્ર ભોજનની સુગંધ અને સ્વાદ વધે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. 
ઈલાયચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતાને પણ વધારી શકે છેઆવો જાણીએ 
 
1. જો તમે ખીલ સંબંધી સમસ્યાઓ રહે છે તો તમે નિયમિત રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે એક ઈલાયચીનો સેવન કરવું. તેનાથી તમારી ત્વચા સંબંધી સમસ્યા દૂર થશે. 
 
2. જો તમને પેટ સંબંધી સમસ્યા છે તમારો પેટ સારું નહી રહે કે તમારા વાળ બહુ ખરે છે તો આ બધી સમ્સ્યાઓથી બચવા માટે તમે ઈલાયચીનો સેવન કરવું. તેના માટે તમે સવારે ખાલી પેટ 1 ઈલાયચી હૂંફાણા 
પાણી સાથે ખાવો. 
 
3. દિવસભરની બહુ વધારે થાક પછી પણ તમને જો ઉંઘ આવવામાં પરેશાની હોય છે તો તેનો ઉપાય પણ ઈલાયચી છે. ઉંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 
ઈલાયચીને ગરમ પાણી સાથે ખાવો આવુ કરવાથી ઉંઘ પણ આવશે અને નસકોરા પણ નહી આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments