Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંચળનું સેવન કરવાથી દૂર થાય છે ઘણા રોગ

Webdunia
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (15:27 IST)
સંચળ દરેક ઘરમાં ઉપયોગ કરાય છે. એમાં વિટામિન વધારે માત્રામાં હોય છે. ભોજનમાં સંચળ નાખવાથી સ્વાદ વધી જાય છે. એનુ સેવન કરવાથી પેટ સંબંધિત  ઘણા રોગ દૂર હોય છે. આરોગ્ય માટે સંચળ ખૂબ  લાભકારી હોય છે. એનું સેવન કરવાથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકાય  છે. આવો જાણીએ એના ફાયદા વિશે. 
 
 
1. સાંધાના દુખાવો- સંચળના  ઉપયોગથી સાંધાના દુ:ખાવાથી રાહત મળે છે. સંચળને  સૂતરના કપડામાં નાખી એક પોટલી બનાવી લો અને એને કડાહીમાં ગરમ કરો. એનાથી સાંધાનો શેક કરો. આવું દિવસમાં 3-4 વાર કરો. 
 
2. પાચન ક્રિયાને કરો દુરૂસ્ત- પાણી સાથે સંચળનો  ઉપયોગ કરવાથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. આથી પેટના ગેસથી છુટકારો મળે છે. હાજમા માટે સંચળ ખૂબ લાભદાયક છે. એને લીંબૂ સાથે પીવાથી પેટની ઘણી પરેશાનીઓ દૂર થાય છે. 
 
3. જાડાપણાને ઘટાડે  - પાણીમાં સંચળનો ઉપયોગ કરવાથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. એનાથી પેટની ગેસથી છુટકારો મળે છે. હાજમા માટે સંચળ  ઘણા લાભદાયક છે. એને લીંબૂ સાથે પીવાથી પેટની ઘણી પરેશાનીઓ દૂર થાય છે. 
 
4. દિલને રાખે આરોગ્યકારી - સંચળ  ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી દિલનું  સ્વાસ્થય સારું રહે છે. એમાં સામાન્ય મીઠા કરતા ઓછું સોડિયમ હોય છે જે દિલને આરોગ્યકારી બનાવે છે.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments