Festival Posters

29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ

Webdunia
રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (08:44 IST)
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે અમે અમારું ખાવા-પીવાનો યોગ્ય ધ્યાન રાખીએ. આજ-કાલ અમે જે ખાઈ-પીએ છે એ પૂરી 
રીતે હૃદય માટે નુકશાનદાયક છે. ફાસ્ટ ફૂડ ખાવામાં વધારે સોડિયમ કે પછી દરરોજ તળેલું-શેકેલું અને ચટર-પટર ખાવાથી અમારા હૃદય ગંભીર રીતે ખામીઓ જોવા લાગે છે. 

 
1. પ્રોસેસ્ડ મીટ - પ્રોસેસ્ડ મીટમાં એવા હજારો તત્વ હોય છે જે મીટને ફ્રેશ બનાવવા માટે યૂજ કરાય છે. આ સૉલ્ટિંગ, સ્મોકિંગ ડાઈંગ અને કેનિંગ દ્વારા પસાર થાય છે,જે કે અમારા હૃદય માટે ઘણા નુકશાનકારી હોય છે. 
 
2. સૉફટ ડ્રિંક - એમાં કૃત્રિમ મિઠાસ હોય છે , જેનાથી મધુમેહનો ખતરો વધે છે અને દિલ માટે ખતરો વધે છે. 











3. માખણ- એને ખાવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ હોય છે જેનાથી દિલના સ્વાસ્થય માટે ખતરો હોય છે. 
 
4. સોયા સૉસ- સોયા સૉસમાં  બહુ વધારે મીઠું અને સોડિયમ શામેળ હોય છે જે હૃદયની સમસ્યાઓને જન્મ આપી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments