Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાપડ ખાવાથી થઈ શકે છે ઘણા નુકશાન

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (14:09 IST)
વધારેપણું લોકોને પાપડ ખાવાનું પસંદ હોય છે. અમે બધા પાપડ તો બહુ શોખથી ખાય છે પણ શું તમે જાણો છો કે આ અમારા આરોગ્ય માટે  કેટલું હાનિકારક હોય છે ? જી હા , પાપડ ખાવાથી અમારા શરીરને બહુ નુકશાન પહોંચે છે. આવો જાણીએ કેવી રીતે પાપડ અમારા આરોગ્યને પ્રભાવિત કરે છે. 

1. પાપડ બનાવતા સમયે એમાં પ્રિજર્વેટિવનો ઉપયોગ કરાય છે . એમાં પ્રિજર્વેટિવમાં સોડિયમ મિકસ કરાય છે. એનાથી પાપડનો સ્વાદ વધે છે પણ આથી આરોગ્યથી સંકળાયેલી ઘણી સમસ્યાઓ હોય છે. 
2. એમાં ઉપયોગ કરેલ પ્રિજર્વેટિવથી કિડની અને હાર્ટથી સંકળાયેલા રોગ હોવાના ખતરો વધી જાય છે. 
 

3. પાપડનો સેવન કરવાથી જાડાપણું વધે છે કારણકે એમાં 2 રોટલી જેટલી કેલોરી હોય છે . જો તમે તમારા વજબ ઓછું કરવા ઈચ્છે છે તો એનું સેવન ન કરવું. 
4. એને બનાવતા સમતે એમાં વધારે મસાલો અને આર્ટિફિશિયલ ફ્લેવર મિક્સ કરાય છે . આથી એસિડીટી અને ગૈસની સમસ્યા હોય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments