Dharma Sangrah

ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો

Webdunia
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (08:12 IST)
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ફાયદાકારી ગણાય છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ ઘણા ફાયદા છે . વિશ્વાસ નહી હોય તો જાણો આ ખાસ ફાયદા 
1. કબ્જિયાતની શિકાયત થતા હીંગનો પ્રયોગ લાભ આપશે. રાત્રે સૂતા પહેલા હીંગનો ચૂર્ણ પાણીમાં મિક્સ કરી પીવો અને અસર જુઓ  સવારે પેટ પૂરી  રીતે સાફ થઈ જશે. 
 
2. જો ભૂખ  નહી લાગે કે ભૂખ ઓછી થઈ ગઈ છે તો ભોજન કરતા પહેલા હીંગને ઘીમાં શેકીને આદું અને માખણ સાથે લેવાથી ફાયદ થશે અને ભૂખ ખુલીને લાગશે. 
 
3. ત્વચામાં કાંચ કે કાંટા કે અણીદાર વસ્તુ ચુભી જાય અને કાઢવામાં પરેશાની આવી રહી હોય તો તે સ્થાન પર હીંગ કે પાણી કો લેપ લગાડો. ચુભી વસ્તુ પોતે બહાર નિકળી આવશે. 
 
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યા હોય તો,  તલના તેલમાં હીંગને ગર્મ કરીને , તે તેલની કે -બે ટીંપા કામમાં નાખવાથી કાનનો દુખાવો પૂરી રીતે ઠીક થઈ જશે. 
 
5. દાંતમાં કેવિટી થતા પર પણ હીંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં કીડા છે તો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને સૂઈ જાઓ. કીડા પોતે નિકળી આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

રવનીત સિંહે બિટ્ટૂએ રાહુલ ગાંધી સાથે હાથ ન મિલાવ્યો તો બોલ્યા રાહુલ "મારા ગદ્દાર મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ."

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments