Biodata Maker

ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો

Webdunia
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (08:12 IST)
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ફાયદાકારી ગણાય છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ ઘણા ફાયદા છે . વિશ્વાસ નહી હોય તો જાણો આ ખાસ ફાયદા 
1. કબ્જિયાતની શિકાયત થતા હીંગનો પ્રયોગ લાભ આપશે. રાત્રે સૂતા પહેલા હીંગનો ચૂર્ણ પાણીમાં મિક્સ કરી પીવો અને અસર જુઓ  સવારે પેટ પૂરી  રીતે સાફ થઈ જશે. 
 
2. જો ભૂખ  નહી લાગે કે ભૂખ ઓછી થઈ ગઈ છે તો ભોજન કરતા પહેલા હીંગને ઘીમાં શેકીને આદું અને માખણ સાથે લેવાથી ફાયદ થશે અને ભૂખ ખુલીને લાગશે. 
 
3. ત્વચામાં કાંચ કે કાંટા કે અણીદાર વસ્તુ ચુભી જાય અને કાઢવામાં પરેશાની આવી રહી હોય તો તે સ્થાન પર હીંગ કે પાણી કો લેપ લગાડો. ચુભી વસ્તુ પોતે બહાર નિકળી આવશે. 
 
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યા હોય તો,  તલના તેલમાં હીંગને ગર્મ કરીને , તે તેલની કે -બે ટીંપા કામમાં નાખવાથી કાનનો દુખાવો પૂરી રીતે ઠીક થઈ જશે. 
 
5. દાંતમાં કેવિટી થતા પર પણ હીંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં કીડા છે તો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને સૂઈ જાઓ. કીડા પોતે નિકળી આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ghooskhor Pandit Controversy: રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ મનોજ વાજપેયીની વેબ સિરીઝ, નામને લઈને બબાલ, FIR નોંધાઈ

Maharashtra Crime: અડધી રાત્રે યુવતીની છેડતી, કેમરામાં કેદ થઈ ઘટના, સંભાજીનગરમાં હડકંપ

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ફેન્સને લાગ્યો વધુ એક તગડો ઝટકો, આ ખેલાડી સમગ્ર ટુર્નામેંટમાંથી બહાર

'ફરીથી ચેમ્પિયન'- RCB ની ખિતાબી જીત પર વિરાટ કોહલીની પોસ્ટ થઈ વાયરલ, મંધાના માટે લખ્યો ખાસ સંદેશ

આવારા કૂતરાના ટોળાએ માસૂમ પર કર્યો હુમલો, 35 ટાંકા લાગ્યા, પિતા બોલ્યા - બે સેકંડ મોડું થતું તો....

વધુ જુઓ..

ધર્મ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments