Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમને પણ આવે છે ખૂબ પરસેવું? તો આ રીએ મેળવો પરસેવાની દુર્ગંધથી છુટકારો

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (00:18 IST)
ધોમ ગરમીમાં પરસેવું આવવું સામાન્ય વાત છે. પણ ઘણા લોકોને હદથી વધારે પરસેવું આવે છે. જો પરસેવાને સાફ નહી કરાય અને આ લાંબા સમય સુધી શરીર પર રગે છે તો તેનાથી દુર્ગંધ આવે જ છે, સાથે જ કીટાણુઓને જન્મ પણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમને કેટલીક વાતોં પર ધ્યાન આપવું પડશે. અમે તમને જણાવીએ છે...
1. શરીરના જે ભાગથી તમને વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, ત્યારે ઘરથી બહાર નિકળતા પહેલા થોડા મિનિટ તે જગ્યા પર બરફ લગાવીને રાખવું. તેનાથી વધારે પરસેવું નહી આવશે. 
 
2. જો તમારા પગના તળિયામાં વધારે પરસેવું આવે છે, તો ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડી પાઉડર નાખી દો. હવે આ ટબમાં બે થી પાંચ મિનિટ તમારા પગને ડુબાડી બેસો.
 
3. જે કપડા તમે આખુ દિવસ પહેરીને બહાર ગયા છો તે કપડા ધોયા પછી જ અલમારીમાં મૂકવું. 
 
4. વધારે સમય પહેરેલા અને વગર ધુલેલા કપડા અલમારીમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટીરિયા સક્રિય થઈ જાય છે અને આ દુર્ગંધ બીજા સાફ કપડામાં પણ પહોંચી જાય છે અને તમે સમજી નહી શકો છો કે સાફ ધુલેલા કપડાથી અજીબ ગંધ શા માટે આવી રહી છે. 
 
5. આ મૌસમમાં સિથેટિક કપડા ન પહેરવું પણ સૂતરના કપડા પહેરવું. આવા કપડા પહેરવા જે શરીરથી ચોંટાય નહી, કારણ કે ચુસ્ટ કે ફિટ કપડામાં વધારે પરસેવું આવે છે અને તેનાથી હવા પાસ નહી હોઈ શકે જેનાથી દુર્ગંધ આવે છે. 
 
6. શરીરની સાફ-સફાઈનો ખાસ ધ્યાન રાખવું, જરૂર પડે તો દિવસમાં બે વાર નહાવી લો. 
 
7. નહાવા માટે લીમડા કે એંટી બેક્ટીરિયલ સાબુનો ઉપયોગ કરવું. 
 
8. તળેલા અને મસાલાયુક્ત વસ્તુઓ આ મૌસમમાં ખાવાથી બચવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments