Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમને પણ આવે છે ખૂબ પરસેવું? તો આ રીતે મેળવો પરસેવાની દુર્ગંધથી છુટકારો

sweating odor
Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2020 (10:52 IST)
ધોમ ગરમીમાં પરસેવું આવવું સામાન્ય વાત છે. પણ ઘણા લોકોને હદથી વધારે પરસેવું આવે છે. જો પરસેવાને સાફ નહી કરાય અને આ લાંબા સમય સુધી શરીર પર રગે છે તો તેનાથી દુર્ગંધ આવે જ છે, સાથે જ કીટાણુઓને જન્મ પણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમને કેટલીક વાતોં પર ધ્યાન આપવું પડશે. અમે તમને જણાવીએ છે...
1. શરીરના જે ભાગથી તમને વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, ત્યારે ઘરથી બહાર નિકળતા પહેલા થોડા મિનિટ તે જગ્યા પર બરફ લગાવીને રાખવું. તેનાથી વધારે પરસેવું નહી આવશે. 
 
2. જો તમારા પગના તળિયામાં વધારે પરસેવું આવે છે, તો ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડી પાઉડર નાખી દો. હવે આ ટબમાં બે થી પાંચ મિનિટ તમારા પગને ડુબાડી બેસો.
 
3. જે કપડા તમે આખુ દિવસ પહેરીને બહાર ગયા છો તે કપડા ધોયા પછી જ અલમારીમાં મૂકવું. 
 
4. વધારે સમય પહેરેલા અને વગર ધુલેલા કપડા અલમારીમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટીરિયા સક્રિય થઈ જાય છે અને આ દુર્ગંધ બીજા સાફ કપડામાં પણ પહોંચી જાય છે અને તમે સમજી નહી શકો છો કે સાફ ધુલેલા કપડાથી અજીબ ગંધ શા માટે આવી રહી છે. 
 
5. આ મૌસમમાં સિથેટિક કપડા ન પહેરવું પણ સૂતરના કપડા પહેરવું. આવા કપડા પહેરવા જે શરીરથી ચોંટાય નહી, કારણ કે ચુસ્ટ કે ફિટ કપડામાં વધારે પરસેવું આવે છે અને તેનાથી હવા પાસ નહી હોઈ શકે જેનાથી દુર્ગંધ આવે છે. 
 
6. શરીરની સાફ-સફાઈનો ખાસ ધ્યાન રાખવું, જરૂર પડે તો દિવસમાં બે વાર નહાવી લો. 
 
7. નહાવા માટે લીમડા કે એંટી બેક્ટીરિયલ સાબુનો ઉપયોગ કરવું. 
 
8. તળેલા અને મસાલાયુક્ત વસ્તુઓ આ મૌસમમાં ખાવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments