Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાલી પેટ ભૂલીને પણ ન કરવું 5 વસ્તુઓનો સેવન મૂડની સાથે પાચન ક્રિયા પણ બગડશે.

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:16 IST)
તમારા દિવસની શરૂઆત તમારો આખુ દિવસ મૂડ ડિસાઈડ કરે છે. જી હા ઘણી વાર સવારે-સવારે કોઈ કારણથી મૂડ ખરાબ થતા આખુ દિવસ બગડી જાય છે. દર વખતે આવુ નહી હોય છે કે કોઈ વ્યક્તિના કારણ 
મૂડ ખરાબ હોય છે. પણ ખાવાની વસ્તુથી પણ મૂડ ખરાબ થઈ શકે છે. પણ તમારુ મૂડ પણ જલ્દી ખરાબ હોય છે. તો સવારે સવારે કેટલીક વસ્તુઓનો સેવન કરવાથી જરૂર બચવુ જોઈએ તો આવો જાણીએ 
1. ચા-કૉફી- હમેશા લોકોના સવારની શરૂઆત એક કપ ચા કે કૉફીથી હોય છે પણ ખાલી પેટ ચા/કૉફી પીવાથી તમને એસિડીટી પણ થઈ શકે છે. જેનાથી પેટમા દુખાવો, છાતીમાં દુખાવો જેવી સમસ્યા હોઈ શકે છે. જો તમે સવારે જ્યારે પણ ચા પીવો તો બ્રેડ કે બિસ્કીટનો સેવન જરૂર કરવું. 
2. સફરજન- સફરજનમાં વિટામિન, એ, બી એંટી ઑક્સીડેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે. પણ સવારે-સવારે ખાલી પેટ સફરજન ખાવુ નુકશાનકારી હોય છે. 
3. સલાદ- સલાદ આરોગ્ય માટે સારું હોય છે પણ અને ખાવુ પણ જોઈએ. પણ ખાલી પેટ સલાદનો સેવન કરવાથી ગૈસ,  એસિડીટીની સમસ્યા થઈ શકે છે. કોઈને હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે. 
4. જામફળ - જામફળનો સેવન આરોગ્યની હિસાબે સારું હોય છે પણ તેનો ભૂલીને પણ ખાલી પેટ સેવન નહી કરવુ જોઈએ. જી હા ખાલી પેટ સેવન કરવાથી તમને પેટ દુખાવાની સમસ્યા થઈ શકે છે. 
5. ટમેટા- ટમેટાનો સેવન ખાલી પેટ નહી કરવુ જોઈએ. તેની તાસીર ગર્મ હોય છે. જેને તમને છાતીમાં બળતરા કે એસિડીટી હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments