rashifal-2026

Sleep Disorder: રાત્રે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો આ ઉપાય કરો, ઘસઘસાટ સૂવા માટે કરો આ 5 કામ

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (13:01 IST)
How To Cure Sleep Disorder: ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે. 
 
ઊંઘ ન આવવાના કારણો
ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે. તેનાથી અમારી શારીરિક અને માનસિક આરોગ્ય અસર થઈ શકે છે ટેંશન અને જરૂરથી વધારે વિચારવુ ઉંઘ ન આવવાના કારણ હોઈ શકે છે તે સિવાય બીજા સામાન્ય કારણ છે જેમ કે 
 
1. બપોરે સોવુ કે ઉંઘવુ, કસરત ન કરવી, ધુમ્રપાન કરવુ, કૈફીન પદાર્થ વધારે સેવન કરવુ. 
2. શારીરિક સમસ્યાઓમાં થાયરાઈડ ડિસઓર્ડર, હાઈ બ્લ્ડ પ્રેશર કે પછી ક્રોનિક પેનના કારણે કેટલાક લોકોને ઉંઘ નહી આવે છે. 
3. યુરિનની સમસ્યા થતા પુરૂષોને ઉંઘ નહી આવે છે તેથી તેણે તેમનો પ્રોસ્ટેટ ચેકઅપ કરાવવો જોઈએ. 
5. મહિલાઓમાં યૂરિન ઈંફેક્શન, વાર વાર મૂત્ર કરવુ તેનાથી પણ ઉંઘ તૂટે છે. 
6. શ્વાસમાં પરેશાની થવી. છાતીમાં દુખાવો બહુ વધારે રેસ્ટલેસ લેગ થવુ ઉંઘ ન આવવાના કારણ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક હત્યાથી સળગી ઉઠ્યું બાંગ્લાદેશ, પત્રકારોને જીવતા સળગાવવાની કોશિશ, વાળ પકડીને નિર્દયતાથી માર માર્યો, Video

Plane Crash- લેન્ડિંગ દરમિયાન બિઝનેસ જેટ ક્રેશ, આખા પરિવારના મોત

Weather news- દિલ્હી NCR સહિત 13 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, આ રાજ્યોમાં વરસાદ, જાણો IMD અપડેટ

ભૂકંપથી અફઘાનિસ્તાન હચમચી ગયું, કાબુલમાં ઘરો ધરાશાયી થયા

ઠાણેમાં ગઈકાલે રાત્રે એક લગ્ન મંડપમાં ભીષણ આગ લાગી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

આગળનો લેખ
Show comments