Festival Posters

યૂરિક એસિડમાં ઓટ્સ છે લાભકારી

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (15:59 IST)
Uric Acid- યૂરિક એસિડનો ઘરેલુ ઈલાજ - પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ જ્યારે સેવન કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં પ્યૂરિનન્બી માત્રા વધવા માંડે છે. આવામાં જરૂરી એ હોય છે કે તમે તેને શરીરમાં જમા થવા ન દેશો અને તેને શરીરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો. આ કામમાં કેટલાક ઘરેલુ ઉપાય તમને કામ આવી શકે છે. જેવા કે બેકિંગ સોડા અને ઓટ્સનુ સેવન કરો. તો આવો અમે તમને બતાવીએ છે કે વધેલા યૂરિક એસિડમાં તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. 
 
 
શરીરમાંથી એકસ્ટ્રા પ્યુરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ - Home remedy for uric acid stones
 
 1. યૂરિક એસિડમાં ઓટ્સ - Oats for Uric acid
યૂરિક એસિડની સમસ્યામાં તમે ઓટ્સનુ સેવન કરી શકો છો. જી હા ઓટ્સમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે શરીરમાંથી પ્યુરિનને શોષી લેવાનુ કામ કરે છે. તેને એવી રીતે સમજો કે જ્યારે શરીર પ્રોટીનના વેસ્ટના રૂપમાં પ્યુરિનને કાઢે છે તો ઓટ્સનુ ફાઈબર તેને પોતાની સાથે બાંધી લે છે અને પાણીને શોષીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તો જો તમને હાઈ યૂરિક એસિડની સમસ્યા રહે છે તો તમારે નાસ્તામાં ઓટ્સ ખાવા જોઈએ 
 
2. યૂરિક એસિડમાં બેકિંગ સોડા - Oats for baking soda
 
 યૂરિક એસિડમાં બેકિંગ સોડાનુ સેવન, પ્યુરિન પચાવવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બેકિંગ સોડા શરીરમાંથી વધેલા પ્યુરિનને શોષી લે છે. સાથે જ આ બેકિંગ સોડા એક એક્ટિવેટરની જેમ કામ કરે છે અને પ્યુરિનની પથરીઓને પચાવવામાં મદદ કરે છે. તેનાથી કેલ્શિયમ ઑક્સલેટના આ પત્થર પિગળવા માંડે છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે. 
  
તો જો તમને વધેલા યૂરિક એસિડની સમસ્યા રહે છે તો તમે આ ઉપાયોને એકવાર અજમાવવા જોઈએ. આ શરીરમાં  તેના વધેલા લેવલને ઘટાડવામાં મદદ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments