Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zomato એ 60 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા, બોલ્યા જરૂર કરતા વધુ કર્મચારી

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (11:21 IST)
ઑનલાઈન ફુડ ડિલીવરી કરનારી કંપની જોમૈટોએ પોતાના ગુરૂગ્રામ કાર્યાલયમાં જરૂર કરતા વધુ 60 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. કંપનીએ કહ્યુ છે કે આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણ કે જરૂર કરતા વધુ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. 
 
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ, "છેલ્લા કેટલાક મહિનામાં અમારી સેવા ગુણવત્તા સુધરી છે મળનારા ઓર્ડરો માટે ગ્રાહક સહાયતા માટે કર્મચારીઓની જરૂર ઓછી છે. આ કારણે અમારુ કાર્યબળ જરૂર કરતા એક ટકા (60 કર્મચારી) વધુ થઈ ગયુ હતુ. 
 
નિવેદન મુજબ તેમાથી મોટાભાગના લોકોને દેખરેખ વિભાગમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમા અમારી આંતરિક અદલા-બદલી હેઠળ અન્ય વિભાગોમાં મોકલાયેલ કેટલાક લોકોનો સમાવેશ છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments