Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવારોમાં આ ટ્રેનો રદ્દ કરાઈ, યાત્રીઓમાં રોષ જોવા મળ્યા

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (08:23 IST)
અમદાવાદથી હાવડા, ગાંધીધામ-પુરી, પુરી-અજમેર એક્સપ્રેસ  સહિતની ટ્રેનો આગામી  કેટલાક દિવસો માટે રદ કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તહેવારો ટાણે ટ્રેનો રદ રહેતા લોકોના બહારગામ જવાના શેડ્યુલ ખોરવાઇ ગયા છે.
 
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર વિભાગમાં કન્હાન સ્ટેશને ટ્રેક ડબલિંગના કામે લઇને આ ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ-હાવડા એક્સપ્રેસ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી રદ કરાઇ છે.
 
હાવડા-અમદાવાદ તા.૮ થી ૧૩ ઓગષ્ટ સુધી, ગાંધીધામ-પુરી તા.૧૦ ઓગષ્ટે, પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૧૩ ઓગષ્ટે, પુરી-અજમેર તા.૮ અને ૧૧ ઓગષ્ટે તેમજ અજમેર-પુરી એક્સપ્રેસ તા.૧૧ અને ૧૬ ઓગષ્ટે રદ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments