Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના ગુજરાત અપડેટ - રાજ્યમાં 661 નવા કેસ, ભાવનગર શહેરમાં 2નાં મોત

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (00:38 IST)
ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ હતુ. ગઈકાલે આવેલા 5 કેસમાંથી 2 ના મોત થયા છે. 
 
ઓગસ્ટમા અત્યાર સુધી 10ના મોત
 
5 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 2નાં મોત થયાં છે. 7 ઓગસ્ટે રાજકોટ શહેરમાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments