Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનિલ અંબાની અવમાનના કેસના દોષી, 4 અઠવાડિયામાં ચુકાવે બાકી રકમ, નહી તો જવુ પડશે જેલ - SC

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:28 IST)
એરિક્શનના બાકી મામલે અનિલ અંબાનીને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે રિલાયંસ કમ્યુનિકેશંસના ચેયરમેન અનિલ અંબાની અને બે અન્ય નિદેશકોને કોર્ટની અવમાનના કરવા બદલ દોષી સાબિત કરતા તેમને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્શનની બાકી રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. 
 
કોર્ટે અનિલ અંબાનીને ચાર અઠવાડિયાની અંદર એરિક્શનની 453 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો. જસ્ટિસ આર એફ નરીમન અને વિનીત સરનની બેચે કહ્યુ કે જો અનિલ અંબાની આવુ નથી કરતા તો તેમને ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે. 
 
આ સાથે જ કોર્ટે અનિલ અંબાની અને બે અન્ય નિદેશકો પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો. કોર્ટે કહ્યુ કે જો આ દંડની રકમની ચુકવણી ન કરી તો તેને એક મહિનાની જેલની સજા થશે. 
 
ત્યારબાદ જો પેમેંટ ડિફોલ્ટ કરવામાં આવ્યુ તો અનિલ અંબાનીને 3 મહિનાની જેલ થઈ શકે છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે અનિલ અંબાની પર 1 કરોડનો દંડ લગાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનિલ અંબાનીનુ વલણ બેદરકારી ભર્યુ રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments