Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking થશે બંધ

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:56 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ)એ ઈંટરનેટૅ બેકિંગ ગ્રાહકોને 1 ડિસેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવા પડશે. આવુ ન કરતા તેમની નેટ બેકિંગ સુવિદ્યા રોકવામાં આવી શકે છે. બેંકે પોતાની ઓનલાઈન બેકિંગ વેબસાઈટ (ઓનલાઈનએસબીઆઈ.કોમ) દ્વારા ગ્રાહકોને આ મેસેજ આપ્યો છે. 
 
એસબીઆઈના ગ્રાહકોને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે એ શાખામાં જવુ પડશે જ્યા તેમનુ ખાતુ છે. એસબીઆઈના ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરી પ્રોફાઈલ સેક્શનમા આ જાણકારી મેળવી શકે છે કે તેમનો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે કે નહી. 
 
આરબીઆઈના 6 જુલાઈ 2017ના સર્કુલર મુજબ આ જરૂરી છે કે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ અલર્ટ રજીસ્ટ્રેશન માટે કહે. જેથી તેમને કોઈપણ લેવડ-દેવડની તરત માહિતી મળી શકે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments