Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (11:38 IST)
હવે જો તમારી ટ્રેનની ટિકિટ કંફર્મ ન થઈ તો ગભરાવવાની જરૂર નહી. જલ્દી જ રેલ્વે તેમના આ યાત્રીઓને વિમાનમાં યાત્રા કરવાનો વિક્લ્પ આપી શકે છે. પણ ટ્રેન ટિકટ અને એયર ટિકટની કીમતમાં જે તફાવત હશે, તેટલો પૈસા તમને ચૂકવવું પડશે. રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ યોજના ગત ઉનાડામાં બનાવી હતી જ્યારે એ એયર ઈંડિયાના ચેયરમેન હતા. પણ તે સમયે રેલ્વે આ યોજના પર સકારાત્મક વલણ નહી કરી હતી. એક વાર ફરી    રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ બાબત ઉઠાવી છે. તેણે કીધું કે જો એયર ઈંડિયા આ પ્રસ્તાવ પર વિચાર કરશે તો અમે તેને મંજૂરી આપીશ. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments