Webdunia - Bharat's app for daily news and videos

Install App

31મે થી પહેલા કરી લો પેન કાર્ડનો આવેદન, લાગશે 10 હજારનો દંડ

31મે થી પહેલા કરી લો પેન કાર્ડનો આવેદન
Webdunia
બુધવાર, 29 મે 2019 (14:40 IST)
વગર પેન એક વર્ષમાં 2.5 લાખથી વધારે રૂપિયાના વિત્તીય ટ્રાજેકશન કરતા બધા માણસને વ્યકતિત્વ અને ગેરવ્યકતિત્વ શ્રેણીને 31 મેથી પહેલા પેન કાર્ડનો આવેદન કરવું પડશે. આવકવેરા  વિભાગએ પહેલાથી જ તેના માટે સમય-સીમાને ચાલૂ કરી નાખ્યું હતું. આવું નહી કરતા પર વિભાગએ દંડનો પ્રાવધાન પણ કર્યું છે. 
 
એમને કરવું પડશે આવેદન 
આયકર કાનૂનના સેકશન 139 એ મુજબ પાછલા વિત્ત વર્ષમાં કોઈ કંપની, ટ્ર્સ્ટ, એલએલપી, હિંદુ અવિભાજિત પરિવાર વગેરે છે અને જે ભારતમાં વગર પેન ધંધા કરી રહી છે અને જેમના વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધારેનો છે તેમને 31મેથી પહેલા તેના માટે આવેદન કરવું પડશે. 
 
નિદેશક પાર્ટનર માટે પણ જરૂરી છે
કેંદ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2019ના વિશે નોટિફિકેશન કાઢ્યુ&. આ નોટિફિકેશનમાં 31મે આખરે તારીખ રાખી ગઈ હતી. નોટિફિકેશનના મુજબ આ કંપનીઓ ટ્રસ્ટ વગેરે નિદેશક પાર્ટનર,  ટ્રસ્ટી, સંસ્થાપક કર્યા અને સીઈઓની પાસે જો પેન કાર્ડ નહી છે તો તેને પણ આવેદન કરવું પડશે. તો તેને પણ તેમના માટે આવેદન કરવું પડશે. આઈ ટીઆર નહી ભરતી કંપનીને પેનકાર્ડ માટે આવેદ કરવું પડશે. 
 
10 હજાર દંદ 
આવકવેરા  સીએ અતુલ કુમાર ગર્ગ જણાવે છે કે જો આવું નહી કર્યું તો સીબીડીટી એવી કંપની અને માણસ પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments