Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગોડા નિત્યાનંદે ઈકવાડોર પાસે દ્વીપ પર નવો દેશ "કૈલાસા" વસાવ્યો

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2019 (10:24 IST)
દુષ્કર્મના આરોપોમાં ફરાર અને ભારતથી ભાગે ચુકેલ અને વિવાદોમાં ઘેરાયેલા સ્વયંભૂ બાબા નિત્યાનંદ વિશે સમાચાર આવ્યા છે કે તેમણે દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં ત્રિનિદાદ અને ટોબૈગો પાસે ઈકવાડોરની પાસે એક દ્વીપ પર પોતાનો નવો દેશ વસાવી લીધો છે. માહિતી મુજબ તેને આ દેશનુ નામ કૈલાસા રાખ્યુ છે. તે નેપાળના રસ્તે ઈકવાડોર ભાગી ગયો હતો. જો  કે આ રિપોર્ટ્સની કોઈ પુષ્ટિ થઈ નથી.  કર્ણાટકમાં દુષ્કર્મના એક મામલે નિત્યાનંદ વંછિત છે. તેના પર આરોપ છે કે પોતાનો આશ્રમ ચલાવવા માટે બાળકોના અપહરણ કરી તેમની સાથે શ્રદ્ધાળુઓ પાસેથી ફંડ એકત્ર કરવા માટે મજબૂર કરતા હતા. પોલીસે આ મામલે તેમના બે શિષ્યોની પણ ધરપકડ કરી ચુકી છે. 
 
નિત્યાનંદે આ નવા દેશની વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે  - કૈલાસા સીમાઓ વગરનો દેશ છે જેને દુનિયાભરમાંથી બહાર થયેલા હિંદુઓએ વસાવ્યો છે. વેબસાઈટ પર કૈલાસાને મહાનતમ હિન્દુ રાષ્ટ્ર બતાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે ગઈ રાત્રે 21 નવેમ્બર્ના રોજ બતાવ્યુ હતુ કે નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments