Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Rate - અક્ષય તૃતીયાના કારણે સોનાની કિમંતમાં વધારો

Webdunia
સોમવાર, 6 મે 2019 (12:04 IST)
અક્ષય તૃતીયાથી પહેલા માંગ વધવાના કારણે સોના અને ચાંદીની કીમતમાં ઉછાળો જોવા મળ્યું છે દિલ્લી સરાફા બજારમાં સોના 193 રૂપિયા અને ચાંદીમાં 500 રૂપિયાનો ઉછાળ જોવા મળ્યું છે. 
 
વિદેશોમાં મજબૂતી વલણ વચ્ચે સ્થાનીક ઘરેણા વેપારીઓની વેચવાલીનાના સમર્થનથી રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોનાનો ભાવ 193 રૂપિયા વધીને  31700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશન મુજબ ચાંદીની કિમંત 50  રૂપિયા વધીને39578 રૂપિયા પ્રતિ કિગ્રા થઈ ગઈ છે. 
 
બજાર સૂત્રો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ વચ્ચે કાચા તેલની કિમંતોમાં તેજી ને કારણે રોકાણનો સુરક્ષિત વિકલ્પના રૂપમાં શરાફા માંગ વધવાથી વિદેશોમાં મજબૂતીનુ વલણને કારણે સોનાની કિમંતોમાં તેજી આવી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments