Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold price : સોનુ વધુ થયુ સસ્તુ, હવે 52 હજારના નિકટ પહોચ્યુ, ચેક કરો આજે કેટલો થયો ઘટાડો

gold rate
Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (12:25 IST)
ગ્લોબલ માર્કેટમાં નરમીને કારણે બુધવારે સોના-ચાંદીની કિમંતોમાં ઘટાડો જોવા મળ્યો. સોનુ એકવ્વાર ફરી 53 હજારથી નીચે ઉતરીને 52 હજારના નિકટ આવી ગયુ છે. રોકાણકાર સોનામાંથી પૈસા કાઢીને અમેરિકી ટ્રેઝરીમાં લગાવી  રહ્યા છે જેનુ વ્યાજ દર હાલ વધ્યા છે. 
 
મલ્ટીકમોડિટી એક્સચેંજ (MCX)પર બુધવારે સવારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો વાયદા ભાવ 0.69 ટકા ઘટીને  52,383 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. સોનાની વાયદા કિમંત મે ના ભાવમાંથી લેવામાં આવી છે. આ જ રીતે ચા6દી પણ ઘટીને 69 હજારથી નીચે પહોંચી ગઈ. આજે ચાંદીના વાયદા ભાવ 0.82 ટકા તૂટી છે. ચાંદી સવારના વેપારમાં 68,203 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય રહી હતી. 
 
ડૉલરના દબાણમાં ગબડ્યા ભાવ  
વૈશ્વિક બજારમાં યુએસ ડૉલર હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ છે, જેના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે ડૉલરની મજબૂતાઈને કારણે અન્ય કરન્સીના રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું થઈ રહ્યું છે. બીજી તરફ યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 2.9 ટકા થઈ છે, જેની અસર સોનાની માંગ પર પણ પડી રહી 
 
IMFની ભવિષ્યવાણીથી તૂટ્યો સોનાનો ભાવ 
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ મંગળવારે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર સુસ્ત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. IMFએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.8 ટકાના બદલે 3.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને પીળી ધાતુની માંગ પણ વધી. IMFએ પણ ફુગાવામાં વધારાની આગાહી કરી હતી, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે તેની માંગ સુસ્ત બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments