Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO- જો કોરોનાથી પ્રાઈવેટ કંપનીના કર્મચારીની થઈ છે મોત તો તેમના નૉમિનીને મળશે 7 લાખ

Webdunia
રવિવાર, 16 મે 2021 (20:17 IST)
આખુ દેશ આ સમયે કોરોનાની બીજી લહેરથી ઝઝૂમી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ આ રોગોના કારણે જઈ રહી છે. તેથી પરિવાર પર સંકટ અચાનક વધી ગયો છે. પીએફ અકાઉંટ હોલ્ડરને 7 લાખ 
રૂપિયાનો ફ્રી ઈંશ્યોરેંસ મળે છે. જો કોઈ પ્રાઈવેટ કંપનીના કર્મચારીની મૃત્યુ થઈ જાય છે તો તેમના પરિવારના સભ્યને 7 લાખ રૂપિયાનો ડેથ ક્લેમ કરી શકે છે. કોરોનાના કારણે જીવ ગુમાવેલ કર્મચારીના 
પરિવારના સભ્ય કે નૉમિનીને આ ઈંશ્યોરેંસ હેઠણ ડેથ ક્લેમ કરી શકે છે. 

તેને મળે છે ફાયદો
સીબીટીએ વધારાની વીમા રાશિ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવા માટે સેપ્ટેમ્બર 2020માં  ઈડીએલઆઈ 1976ના પેરાગ્રાફ 22(3) માં સંશોધનને મંજૂરી આપી હતે. આ સંશોધનને ઉદ્દેશ્ય યોજનાથી 
સંકળાયેલા તે સભ્યોના પરિવાર અને આશ્રિતને રાહત આપવું છે. જેની સેવામાં રહેતા દુર્ભાગ્યપૂર્ણ નિધન થઈ જાય છે. સીબીટીની માર્ચ 2020માં બેઠકમાં ઈપીએફઓ ન્યાસિયોએ ન્ય્તૂનતમ 2.5 લાખ રૂપિયા નિશ્ચિત 
લાભ તે મૃતક કર્મચારીના પરિવારના સહ્યોને આપવાની સિફારિશ કરી. જેનો નિધન સેવા દરમિયાન થઈ જાય છે. જો કોઈ કર્મચારીની ડેથ કોરોનાના કારણે થઈ છે તો તે તેમા માટે ક્લેમ કરી શકે છે. 
 
EDLI ના હેઠણ આ પૈસ પીએફ અકાઉંટ હોલ્ડરના નૉમિનીને મળે છે. પણ જો અકાઉંટ હોલ્ડરએ કોઈને તેમનો નૉમિની નથી બનાવ્યોં છે તો કર્મચારીની પત્ની બાળક પણ પૈસા માટે ક્લેમ કરી શકે છે. 
 
EDLI ની નવી અપડેટ મુજબ અંતિમ 12 મહીનની બેસિક સેલેરીનો 35 ગણુ + બોનસ કર્મચારીના પરિવાર કે નૉમિનીને અપાય છે માન લો કે સેલરી 15000 રૂપિયા છે તો તેમો 35 ગણુ થશે 5,25,000 રૂપિયા અને તેમાં જો 1,75,000 જોડીએ તો આ 7 લાખ રૂપિયા થઈ જશે. પહેલા આ સ્કીમથી માત્ર 6 લાખ રૂપિયા જ મળતા હતા. આ યોજનાની સૌથી સારી વાત આ છે કે કર્મચારીના પીએફ કાંટ્રીબ્યુશન શરૂ કરતા જ તેના પાત્ર બની જાય છે. તેના માટે કોઈ ફાર્મ ભરવાની જરૂર નહી પડે. 
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments