Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ

Webdunia
શનિવાર, 7 મે 2022 (20:39 IST)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ- પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે.
 
રદ્દ કરાયેલી ટ્રેનો:-
 
1.    ટ્રેન નંબર 14822 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
2.    ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
3.    ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
4.    ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022 થી તારીખ 22.05.2022 સુધી
 
5.    ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
 
6.    ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી  ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
 
7.    ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
8.    ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
9.    ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
10.  ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર મેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
11.  ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા પેસેન્જર તારીખ 09.05.2022થી તારીખ 25.05.2022 સુધી
 
12.  ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ પેસેન્જર તારીખ 10.05.2022થી તારીખ 26.05.2022 સુધી
 
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા 
 
COVID-19 પ્રોટોકોલનું પાલન કરે ટ્રેનના પરિચાલન  સમય,સ્ટોપેજ  અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments