Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંકોમાં ખાતા ખોલવા માટે જરૂરી બન્યો આધાર.. આરબીઆઈએ રજુ કરી નવી ગાઈડલાઈંસ

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (12:05 IST)
ભારતીય રિઝર્વ બેંકમાં ખાતુ ખોલવા માટે આધાર કાર્ડને જરૂરી કરવામાં આવ્યુ છે.  જો કે તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ લાગૂ કરવામાં આવશે. પણ જ્યા સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી આ ગાઈડલાઈનનુ જ પાલન કરવુ પડશે. 
 
આધાર વગર કેવાઈસી નહી થાય 
 
આરબીઆઈએ કહ્યુ છે કે આધાર વગર બેંકોમાં કોઈપણ ખાતુ નહી ખોલી શકાય નવા ગ્રાહકોએ કેવાઈસી માટે આધાર નંબર, પૈન નંબર કે ફોર્મ 60 આપવુ પડશે.  આરબીઆઈએ કહ્યુ કે કેન્દ્ર સરકારે જૂન 2017માં પીએમએલએ કાયદામાં સંશોધન કર્યુ હતુ. જેમા આધારને બધા નાણાકીય ખાતા માટે જરૂરી કરવામાં આવ્યુ હતુ. 
 
સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો આદેશ
 
 ગયા મહિને સુપ્રીમ કોર્ટે આધારના બધા પ્રકારના ખાતા ઈનકમ ટેક્સ રિટર્ન અને મોબાઈલ નંબરને 31 માર્ચ સુધી લિંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ્દ કર્યો હતો. જ્યારબાદ તેમને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈનને અનિશ્ચિતકાળ સુધી આગળ વધારી  હતી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments