Biodata Maker

ચેહરા પર ભૂલીને પણ ન કરવું આ 7 વસ્તુઓનો ઉપયોગ, થશે નુકશાન

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2017 (14:27 IST)
ચેહરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ શું નથી કરતી. મોંઘા બ્યૂટી પ્રાડક્ટસ સિવાય એ ઘરેલૂ ઉપાય પણ અજમાવે છે અને ઘણી વાર ચેહરા પર કઈક એવી વસ્તુઓ પણ લગાવે છે જેનાથી ફાયદો થવાની જગ્યા નુકશાન પહોંંચી શકે છે. તેથી બધી મહિલાઓને જરૂર ખબર હોવી જોઈ કે કઈ વસ્તુઓના ઉપયોગથી સ્કિનને 
નુકશાન થઈ શકે છે.
1. સિરકા- કેટલીક મહિલાઓના ડાઘ-ધબ્બાને હટાવા માટે સિરકાનો ઉપયોગ કરે છે પણ સિરકામાં પાણી મિક્સ કર્યા વગર જો ચેહરાઅ પર લગાવાય તો તેનાથી સ્કિન પર ખંજવાળ અને રેશેજ જેવી સમસ્યા થઈ શકે છે. 

ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા

2. બીયર 
બીયરને ચેહરા પર લગાવાથી તેમાં રહેલ એસિડ સ્કિનને ડ્રાઈ બનાવી નાખે છે અને ત્વચામાં બળતરા પણ થવા લાગે છે. 

આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

3. બેકિંગ સોડા 
આમ તો બેકિંગ સોડાથી સ્કિનને ઘણા ફાયદા હોય છે પણ જો તમે તેને પાણીમાં મિક્સ કરી લગાવશો તો સ્કિન પર ખીલ-ફોડીઓની સમસ્યા થઈ શકે છે. 

પાર્લર નહી, ઘરે બનેલી વેક્સથી વાળને કરો Remove

4. ફુદીના 
કેટલીક મહિલાઓ દુદીનાના પાનને વાટીને તેને માસ્કની રીતે ચેહરા પર ઉપયોગ કરે છે. પણ તેનાથી સ્કિન પર લાલ અને ખીલ થઈ જાય છે. 
5. ટૂથપેસ્ટ
ચેહરા પર ટૂથપેસ્ટ લગાવાથી ત્વચા પર સૂકાશ આવી જાય છે અને સમયથી પહેલા કરચલીઓ જોવા મળે છે. 

માત્ર એક રાતમાં કોણીની કાળાશ દૂર કરો

6. બૉડી લોશન 
બૉડી લોશનનું ઉપયોગ હાથ-પગનો સૂકાપન દૂર કરવા માટે કરાય છે પણ જો તેને ચેહરા પર લગાવાય તો રંગ કાળું થઈ જાય છે. 
7. વેસલીન 
ત્વચાના સૂકાપન દૂર કરવા માટે મહિલાઓ ચેહરા પર વેસલીન લગાવે છે. પણ તેનાથી ધૂળના કણ ત્વચાથી ચોંટી જાય છે જેના કારણે રોમછિદ્ર બંદ થઈ જાય છે. 
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'માફી નહી માંગૂ...' ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી રાજકારણીય ભૂચાલ, BJP બોલી - કોંગ્રેસનુ DNA જ કોંગ્રેસ વિરોધી

Delhi Air Pollution- વર્ક ફ્રોમ હોમ કામ કરવા અંગે મોટી જાહેરાત, અને વાહનો અંગે કડક નિર્ણય

ઇન્ડિગોના મુસાફરો ધ્યાન આપો... એરલાઇન્સે એડવાઇઝરી જારી કરી, આ બાબતો ધ્યાનમાં લેવાની સલાહ આપી

Viral Video- દીકરીએ પિતાને કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે 11 વર્ષથી રિલેશનશિપમાં છે, ત્યારબાદ પિતાએ જે કર્યુ તે થઈ ગયુ વાયરલ .. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments