rashifal-2026

થ્રેડિંગ બનાવ્યા બાદ પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (15:15 IST)
After Threading- આઈબ્રો ના ઉપર દાના થવું સામાન્ય સમસ્યા છે પણ થ્રેડિંગ કર્યા પછી હમેશા જ દાણા  નિકળી  જાય છે .એ સમયે ત્વચાને ખાસ સારવારની ની જરૂર પડે છે નહી તો ત્યાં દાગ રહી જાય છે. જો તમે નિયમિત થ્રેડિંગ કરવા ઈચ્છો છોત ઓ આ સમસ્યા હોવાથી બચવા માટે તમને કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ જેમ કે- થ્રેડિંગના સમયે ત્વચામાં કસાવ રહેવું જોઈએ. દાણા હમેશા આઈબ્રોના નીચેના ભાગમાં હોય છે જે દુખાવો પણ કરે છે અને એને ફોડતા દાગ રહી જાય છે. વેબદુનિયા આ સમસ્યાને દૂર કરવા માટે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે . 
 
 
 
1. આઈબ્રોને ફેલાવું- જ્યારે પણ પાર્લર જાઓ અને થ્રેડિંગ કરાવો , સારી રીતે આઈબ્રોને કસીને પકડો. નહી તો વાળ ખેંચાઈ જાય છે અને ત્યાં દાણા બની જય છે. 
 
2. બેબી પાઉડર ટ્રીક - થ્રેડિંગ કરાવતા સમયે આઈબ્રો પર બેબી પાવડરને સારી રીતે લગાવી લો. આથી બધું તેલ સોકાઈ લેશે અને દુખાવો પણ ઓછું થશે. સાથે જ વાળ તૂટશે નહી જેથી દાણા નિકળવામા ખતરો નહી થાય .
 
3. ગંદા હાથ ન લગાડો- થ્રેડ કરાવ્યા પછી ગંદા હાથોથી ત્વચાને ન છૂવો. આથી હાથના બેકટીરિયાના ખુલ્લા છીદ્રમાં જાય છે અને દાણા કરી નાખે છે. 
 
4. માઈશ્ચરાઈજર કરો- ચેહરાને માશ્ચારાઈજર કરતા સમયે નેચરલ ક્રીમનું  જ ઉપયોગ કરો. નેચરલ ક્રીમમાં સિંથેટિક ઑયલ નહી હોય છે. એલોવેરા સૌથી સારું રહે છે . જેથી ત્વચા પર થતી બળતરા દૂર થઈ જાય છે. અને દાના પણ નહી હોય છે. થ્રેડિંગ પછી ત્વચાને એલોવેરા જેલ કે નેચરલ ક્રીમથી જ માશ્ચરાઈજર કરો. 
 
5.  પરસેવા પોંછતા રહો - જો તમને થ્રેડિંગ પછી પરસેવા આવી રહ્યા છે . તો પોંછી લો. નહી તો દાના થઈ શકે છે. પરસેવા આ છ્રિદ્રોમાં ભરીને એને બંદ કરી નાખે છે અહીં દાણા બની જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુટબોલ દિગ્ગજ લિયોનલ મેસી 15 ડિસેમ્બરે PM મોદી સાથે કરશે મુલાકાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમની જીત થી બીજેપી કેમ ઉત્સાહિત છે .. જાણો ઈનસાઈડ સ્ટોરી

OMG... ફુટબોલર Lionel Messi સાથે ફોટો પડાવવો છે તો આપવા પડશે 10 લાખ, GST અલગથી, ફેંસ બોલ્યા કિડની વેચી દઉ !

Mumbai Ahmedabad Bullet Train - ભરૂચમાં સફળતાપૂર્વક મુકવામાં આવ્યો 230 મીટર લાંબો બાહુબલી સ્ટીલ બ્રિજ

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments