rashifal-2026

વેક્સિંગ કરાવતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. નહી થશે વધારે દુખાવો

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (08:14 IST)
વેકસિંગ કરાવતા પહેલા અને તે પછી કેટલાક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે. આવું ન કરતાં, વેક્સિંગના કારણે ઘણી, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
 
વેક્સિંગથી સંકળાયેલા જરૂરી ટીપ્સ .. 
જો તમે દર મહિને વેકસિંગ કરાવો છો તો, વચ્ચે-વચ્ચે વાળ દૂર કરવા માટે શેવ ન કરવી.
આનાથી નવા વાળ સખત બની જાય છે અને પછી વેક્સિંગ કરાવવામાં સમસ્યા આવે છે. 
જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે, કપાયેલું છે કે ઘા છે તો તેને વેક્સિંગ નહી કરાવી જોઈએ. 
ઘણી વાત વેક્સિંગના સમયે ત્વચા કપાઈ જાય છે જેનાથી સંક્રમણનો ખતરો થઈ શકે છે. 
તેથી જલ્દી જ કપાયેલા સ્થાનને ઠીક કરો. વેક્સિંગ પછી હાથ -પગની સફાઈનો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 
કોઈ પણ અવસરમાં શામેળ હોવાથી ઠીક પહેલા વેક્સિંગ ન કરાવવી. કારણકે તમને ખબર નહી હોય કે શું ઈફેક્ટ થશે. 
તેથી વેક્સિંગ બે-ત્રણ દિવસ પહેલા જ કરાવી લો. 
જો વેક્સિંગ કરાવવાના 24 કલાક સુધી દુખાવો, બળતરા કે હાથ-પગમાં સોજો આવે તો તરત કોઈ ત્વચા રોગ વિશેષજ્ઞથી કંસલ્ટ કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments