Dharma Sangrah

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2024 (15:06 IST)
Skin care for summer- ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. ઘણી વખત ત્વચા બળવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં આપણે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. તેઓ પાર્લરમાં જઈને મોંઘી સારવાર કરાવે છે. પરંતુ આનાથી પણ ચહેરા પરના ડાઘ અને ડાઘ ઓછા થતા નથી.
 
સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ચહેરાને પાણીથી સાફ કરો. આ માટે જરૂરી નથી કે તમે ફેસ વોશનો ઉપયોગ કરો. ત્યારબાદ ચહેરા પર એલોવેરા જેલ લગાવો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખશે.
 
ફિટનેસ માટે તે યોગની સાથ સાથે ડાંસ અને સ્વીમિંગ પણ જરૂરી છે. ખાવામાં બહુ નખરા ન કરવા જોઈએ 
પાણી વધારે માત્રામા પીવો દરરોજ ઓછામાં ઓછા 8-10 ગિલાસ પાણી પીવો જોઈએ. સુંદરતા માટે ફાસ્ટ ફૂડથી દૂર રહો.
 
વાળની કાળજી માએ રોજ 20 મિનિટ ગરમ તેલથી વાળની મસાજ કરવી. 
 
ક્રીમમાં ખાંડ મિક્સ કરીને હોઠ પર લગાવો. તેના દ્વારા હોઠની ડેડ સ્કિન નીકળી જાય છે અને લિપ્સ ફ્રેશ દેખાય છે. સાથે જ તે લિપ્સ માટે કસરત પણ કરે છે. તે રોજ રાત્રે લિપ બામ લગાડવાનું ભૂલતા નહી  કારણ કે લિપ બામ લિપ્સની કોમળતાને કાયમ રાખે છે.
 
ત્વચાની સુંદરતા કાયમ રાખવા માટે નારિયળ પાણી ખૂબ પીવો. તેનાથી બોડી ડિટોક્સિનેટ થઈ જાય છે. સાથે જ તે ત્વચાને રિંકલ ફ્રી રાખવા માટે એલોવેરા ક્રીમ અને મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. 

લિપ બામ કોઈની સાથે શેર કરશો નહીં
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Rashmi Sharma (@dr.rashmi.sharma)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

CSK vs RR Score: રાજસ્થાન રોયલ્સે જીત સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સને ધોઈ નાખ્યું

ઈનકમ ટેક્સ, બૈકિંગથી લઈને રેલવે સુધી - 1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

આગળનો લેખ
Show comments