Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ

Short outfit wearing tips
Webdunia
ગુરુવાર, 4 માર્ચ 2021 (20:19 IST)
શાર્ટ આઉટફિટ પહેરતા પહેલા જાણી લો આ 5 ટીપ્સ 
ગરમીમાં  છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની સાથે જ તેમાં ગર્મી નહી લાગતી. ગર્મીના મૌસમમાં લોકો બીચ પર ફરવા માટે પણ જાય છે. આ સમયે છોકરીઓ બિકની Bikini પહેરવાથી કતરાવે છે. તેમની ઈનર થાઈની (જાંઘ)સ્કિન ડાર્ક હોય છે. ઈનર થાઈના કાળાપન દૂર કરવા માટે કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પણ કાળી થઈ શકે છે. તે માટે ઘરેલૂ ઉપચાર અજમાવા જ યોગ્ય છે. 
1. સંતરાનો જ્યૂસ 
સંતરાના રસમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને થાઈ પર લગાવો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. સંતરાન રસમાં વિટામિન સી અને હળદરમાં રહેતા તત્વ ત્વચાનો કાળાપન દૂર કરવામાં મદદગાર હોય છે. 
 
2.પપૈયું 
પપૈયું ત્વચાને સાફ કરી કાળાપન દૂર કરે છે. તે પેસ્ટને થાઈ પર લગાવો અને સૂક્વા દો. જયારે આ સૂકી જાય તો તેને કોઈ સૉફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી રગડીને સાફ કરવું. તેનાથી ત્વચા સાફ થઈ જશે. 
 
3. લીંબૂ 
લીંબૂના રસમાં થોડું પાણી મિક્સ કરી તેને ત્વચા પર 5 મિનિટ લગાવો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. મધ 
મધને ત્વચાના ડેડ સેલને હટાવવામાં મદદગાર ચે. મધને થાઈની ડાર્ક સ્કિન પર લગાવીને 5 મિનિટ ઘસવું. તેના અડધા કલાક પછી પાણી સાથે સાફ કરી લો. 
 
5. બટાટા 
બટાટાનો રસ સ્કિન વ્હાઈટનેસમાં બહુ અસરદાર છે. બટાટાનો રસ કાઢી તેને થાઈ પર લગાવો અને સૂકવા દો. તેનથી ધીમે-ધીમે ત્વચા નિખરવા શરૂ થઈ જાય 
છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments